Book Title: Yatindra Muhurt Darpan
Author(s): Punyavijay
Publisher: Rajendrasuri Jain Granthmala
View full book text
________________
૨૦eતામ્બરની કારમી ગાથાફોજદારી દિવાની દાવા નિવારણ માટે)
ઉત્તર દિશા તરફ શ્રી આદિનાથ ભગવાનની છબી સામે આસન પર બેસી ધૂપ દિપ સાથે વાસક્ષેપથી પ્રભુ પૂજન કરીને ફલ પુલ નૈવેધ ધરીને રોજ ૪૨ મી ગાથાની આખી માળા ગણવી અને મત્રના સવા લાખ જાપ પુરા કરવા. મંત્ર : # 2ષભાય નમ
ગાથા કર આપાદ કંઠ મરૂ થખલ વેષ્ટિ તાંગા, ગાઢ બૃહનિગડ કોટિ નિધૃષ્ટ જવા; તાં નામ મંત્ર મનિશ મનુજા આરતા,
સવ સ્વયં વિગત બંધ ભયા ભવતિ. ૨૧ ચિંતવેલી વસ્તુ અને સ્વપ્નમાં જવાબ મેળવો
મત્ર-૩ હીં અહં, નમો જિણાણું, લગુત્તમારું લગનાહાણું, લેગ હિયા, લેગ પીવાણું, લેગ જે અગરાણું, મગ શુભા શુભ દર્શય દય ૪ હીં કર્ણપિશાચિની સુડે સ્વાહા
રેજ રાત્રે સૂતી વખતે હાથ પગ ધોઇ મોટુ સાફ કરી જે બાબ તની માગણી કરવી હોય તેનું ચિંતવન કરી આ મંત્રની એક માળા ગણુને સુઈ જવું પહેલા નવકાર મંત્રની એક આખીમાળા ગણવી તે ચિંતવેલ વસ્તુને સ્વપ્નમાં જવાબ મળશે. ૨૨ કેટલાક દુહા (મુખ પાઠ કરવા લાયક)
રાશી બાર
મેષ વૃષભ, મિથુનને, કઈ સિંહ કન્યા ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ તુલા વૃશ્ચિક ધન પછી, મકર કુંભ મીત્યા.
: વિભાગ છક
૧૩૦ :

Page Navigation
1 ... 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593