Book Title: Yatindra Muhurt Darpan
Author(s): Punyavijay
Publisher: Rajendrasuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 589
________________ રાગીના જીવનના કેટલાક સંકેતો ૧ આંખ આગળ ધરેલી આગળ-ગણી ન શકે કે પૂનમનો ચંદ્ર પણ વિગતે ન જઈ શકે તે માણસ ૧ દિવસ જીવે ૨. જેની આંખે લાલ હોય, આ ઉંચી જ રહેતી હોય. અઠતા અનિ ૫ બળની હોય તેને અમૃતપાન પણ નહિ બચાવે, તે ૨ દિવસ છે. ૩ જેનું આખું મોટું લાલ થઈ ગયું છે. જે લવારે કરે જેની જીભ લંખી પડી છેક રાણા જેવી ચીજ મહામા નાંખતા લેટ જેવી જ રહે. શ્વાસમાં ઘરે-ર અવાજ આવતું હોય તે ૩ શ્વિમ છે. a , જેનું નામ સહજ ઠરડાય, તે પિને બે આખ એકાગ્ર કરતા નાકનું દે દેખી ન શકે તેનું આયુષ્ય ૪ દિવસનું માનવું. ૫ જેને પાણી શકતા કે પવન નાખતા પણ જે રૂંવાડા પર અસર ન થાય છે તે જ દિવસને મહેમાન માન. • જે માણસને ૨નાન કર્યા પછી એકદમ હૃદયને ભાગ અને હાથ પગ સુકાઈ જાય, અને શરીરના બીજા ભાગનું પાણી પણ મૂકાય ને તે ૬ દિવસ દનિના નાગે, છે જેના કાન સાવ નિશ્ચિત થઈ જાય, કે મૂળ જગાએથી જ ખલી ગયા હોય કે વાળી ગયા હોય તેવું જણાય તે ૭ દિવસ જીવે. ૮ જેને માંની ગરમી ન લાગે અથવા રાત્રે જેને કંડક ન વળે અથવા ગમી ડીન જેને ભાન જ ન Bય એ જ્ઞાન ચાલ્યું જાય તે ૮ દિવસ છે. ૯ જે અચાનક બગ બની જાય, અથવા કાન છે , મારે કે દડે લગાવે તે પણ કાનને કઈ અમર ન થાય તે ૯ દિવસને મહેમાન છે. ૧૦. જે માણસ ધી-નેલ પાણી કે દર્પણમાં પોતાને પીંછા માથા વગરને જુએ તે ૧૦ દિવસ જીવે ૧૧ જેના હાથથી રેલી કે ભાત પાડીને છાપરે નાખે પણ કાગડા ન ખાય તો તે ૧૧ દિવસ જીવે. ૧૨ જેના હાથ પગ આગળીના ટચાકા ફોડવાનો પ્રયત્ન કરવા છતા ન કરે તે પણ તે ૧૨ દિવસ જીવે. ૧૩ પોતાને જોવા આવનાર માણસોનું માથું તેને ન દેખાય પણ માથા વિનાને એકલે દેહ દેખાય અથવા માથુ વાળ વગેરે ન દેખાય તો તે ૧૦ દિવસ ૧૪ જે માણસને પોતાને પડછા જ ન દેખાય તે માણસ ૧૪ દિવસ છે. ૧૫. જે સંપૂર્ણ ચંદ્રને કાળો દેખે તે ૫દર દિવસ જીવે. ૧૬ જેને નદીને પાણું અવળા વહેતા હોય એવું સવન આવે તે સેલ દિવસ છે શ્રી યતીન્દ્ર મુહૂત દર્પણ: ૧ ૧૪૧

Loading...

Page Navigation
1 ... 587 588 589 590 591 592 593