Book Title: Virgatha Gora Badal Padam ni Katha Chaupai
Author(s): Jinvijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 16
________________ જૈન ાિવે શ્રી હેમરવિરચિત વીરગાથા : ગોરા-બાદલ-પદમન-કથા-ચાપઈ ૩ ૩૦૧ પિિષ્ણુ ગણુ પળ ઉં, પબિલ હુઉ મુક્ત ગેન | મહિશ પધા માઉલી, ડુબ મ ધઉં નિજ દૈહિ || ૪૬૦ || હિમ માં એકલ", જઉં ચાઁસઇ જગદીશ | ન હું. ખાદિલ બહુઉં, જવુ માછું વનસ '' || ૪૨૩ || ખંડ નવમો બાદલની માતા અને પત્ની બાદલના યુદ્ધે ચડવાના સમાચારથી ચિંતિત થઈ ને અને યુદ્ધે ન ચડવા સમજાવે છે, પણ દનિશ્ચયી બાદલ છેવટે પોતાની પત્નીને સમજાવી લે છે, અને યુદ્ધે ચડવા સજ્જ થાય છે. પછી પોતાનો જીવ બચાવવા દક્તા સુભટોને એ સમજાવે છે : Jain Education International 4 કાયા-માયા એ કારિમી, ઘડી એક વોકી ઘડી એક સમી | કાયર હુ અથવા હુઈ સૂર, મધુ ક્રિષ્ણુગ્રંથી ન લઇ ૬૨ ||૪૮૭ || નવું તે પણ સમારી મર, ઢાઁા હોઈ ક્યું હગર | • પિિા દીધો ’ કડ્ડીઇ ક્રેમ, પતિ રાખયું જવું છે! પ્રેમ ' || ૪૮૮ || વીરભાણુ અને ખાદલ વચ્ચે વાતચીત; બાદલની રવાનગી : પીણુ ઇમ નિજી ભઈ. બાદિય! બોતિ નું બક્ષિ ઘઈ ભાષી સહુ બલી ન થાત, વિષ્ણુ નવિ પ્રીજી તું નિત્ર માત્ર || ૪૮૯ || આલિમ ઈસ તણુ અવતાર, લસકર લાખ સતાવીસ લાર્ | યંત્રની સુભટ વડા ઝુઝાર, હુઇ હેકીકઉ હેલિ હાર્ || ૪૯૦ || સાહી લીધઉં ક્ષિ સિદ્દાર, અજંતા ઇ તસુ બાર | કોઈ પરિ હિલ યુદ્ધઇ નહી, નહિ તર હું વિલ અઝત સહી '' || ૪૯૧ || બાદિલ બોલઈ—કુંમર સુગૃહ, એ આર્શાચ નહી આપણુૐ | કિસ્સા આલોચ કર્યા કેંસરી મા મયગજ્ઞ માથઇ ધરી '' || ૪૯૨ || વીરબાં હિલ ખોલઇ ઘી- બાદિલ ! તુજી મત નિનિમલી| અરજુણ તે જે વાલઇ ગાઇ, કર્ જિમ હુિંવ તુઝ આવઇ દાઇ || ૪૯૫ || રાજા છૂટી પાણિ રહે, ઇસુ વાત” ક નવિ બહુબહુઇ | બાદેશ બોક્ષ. અર! મુખુદ કો ઊપર વાંસદ શÈ || ૪૯૬ || હું નઉં છું લસકર માહિ, આવું વાત સહુ અવગાહ ’| કાર જુહાર ખાદિલ અમસ ચઢું, સાહિસ સુપતિ સાંસ પાઉં || ૪૯૭ || ખંડ દસમો જેમ અલાઉદ્દીને પ્રપંચ રચીને રતનસેનને કેદ પકો હતો તે રીતે બાદલ અલાઉદ્દીનને ગણીને રતનસેનને છોડાવવાની યોજના ઘડે છે. તે બાદશાહ પાસે જઈને એને કહે છે કે તમને મહેલમાં જોયા ત્યારથી પદ્મિની તો તમારા ઉપર આસક્ત થઈ છે. તમે કહો તો એની એ હજાર દાસીઓના રસાલા સાથે એને અહીં લઈ આવું. કામાંધ બાદશાહ કબૂલ થાય છે, અને બાલને કીમતી ભેટો આપીને એનું બહુમાન કરે છે. બાદલ આવીને વીરભાણુને અને સૌને બધી વાત કહે છે અને પોતાની યોજના સમજાવે છે. પછી બે હજાર પાલખીઓમાં દરેકમાં એ-મે સુભટ્ટોને અને પદ્મિનીની પાલખીમાં ગોરા રાવતને બેસાડી બાદલ એ બધું લઈ તે બાદશાહની છાવણીમાં જાય છે; બાદશાહને સમજાવી એના લશ્કરને આધું મોકલાવી દે છે અને સિફતથી રતનસેનને છોડાવી ગઢમાં મોકલી દે છે. રતનસેન સકુશલ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17