________________
કોશ વાપરનારને સૂચના
શબ્દોની ગાઠવણી
શબ્દોની ગાઠવણી કક્કાવારીના ધેારણે કરવામાં આવી છે. પરંતુ એકસમાન વ્યુત્પત્તિવાળા શબ્દો, સાધિત રૂપા તથા સમાસેા કક્કાવારીના ક્રમમાં આવતા હોય, તા સ્થળ-સકાચ સાધવાની દૃષ્ટિએ એક ફકરામાં ભેગા ગાઠવવામાં આવ્યા છે.
આમ ભેગા કરાતા શબ્દોને મૂળ થડમાં શબ્દમાં ઉમેરણી ખતાવતું ॰ આવું ચિહ્ન કે તેના અંત્ય અક્ષરના વિકલ્પ સૂચવતું – આવું ચિહ્ન વાપરીને એકઠા કરવામાં આવ્યા છે. જેમકે ધર્મમાં ક્ષેત્ર=ધ ક્ષેત્ર; --ર્માચરણ = ધર્માચરણ. આવા સમૂહોમાં દરેક પૂરા થતા શબ્દને અંતે પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું છે.
વ્યુત્પત્તિ
વ્યુત્પત્તિના નિર્દેશ શબ્દના વ્યાકરણના સંકેત બાદ [ ] કૌંસમાં કરવામાં આવ્યા છે. તેના સકેતેાની સમજ સકેતાની યાદીમાં આપી છે.
સમૂહમાં આવેલા શબ્દોમાં, જે શબ્દોની વ્યુત્પત્તિ નિશ્ચિત હેાય, તેને તે શબ્દની સાથે આપી છે. જ્યાં સમાસનું બીજું પદ સંધિથી જોડાયું હાય, અને તેના પ્રયાગ પ્રમાણભૂત કાશામાં મળતા ન હોય, ત્યાં સામાન્યતઃ તેને વ્રુદું બતાવ્યું છે, જેમ કે ‘સ્નેહ’ શબ્દમાં –હાધીન [ + મીન].
જ્યાં આગળ મૂળ શબ્દની સાથે સક્ષેષથી તેના વિકલ્પ પણ જણાવ્યા હાય, ત્યાં વ્યુત્પત્તિ જે શબ્દની મળતી હાય, તેને તે શબ્દની સાથે જ (વ્યાકરણના સકેતની પહેલાં) દર્શાવી છે. જેમકે સ્કૂલ [É.], −ળ વિ.
કોઈ શબ્દના અનેક અર્થો હાય, પણ તેમની વ્યુત્પત્તિ ઝુદ્દી હાય, તે તે શબ્દ સ્વતંત્ર તરીકે જીદી આપવામાં આવ્યા છે. જીએ! ‘ ચાર,’ ‘ દીન,’ ‘પાસ,’ ‘સર’ ઇ.
'
ઉચ્ચારણ
શબ્દોના ઉચ્ચારણ વિû સૂચન મૂકવામાં આવ્યાં છે, તે તેના પછી તરત જ અને વ્યાકરણ બતાવ્યું છે તે પહેલાં, ( ) આવા કૌંસમાં છે.
:
ઉચ્ચારણમાં હશ્રુતિ, પાચે. અનુનાસિક, પહેાળા ૐ આ, અને કાંક લગ્નુપ્રયત્ન અકાર (જેમ કે · કહેવું'), અને શ્રુતિ (જેમ કે, પાર સ્ત્રી) ખતાવ્યાં ૩. દરેકના સકેતની સમજ સકેતસૂચિમાં જીએ.
*
પુત્ર પાચા અનુનાસિક જ બતાવવામાં આવ્યા છે અને તે (૦) આવું પેલું મીઠુ' બતાવ્યા છે. એટલે, સંસ્કૃત ઢબના અનુનાસિક ખતાવવા ખાસ ચિહ્ન નથી અનાલ; (૦) સંકેત ન હોય ત્યાં સંસ્કૃત ઢબના અનુનાસિક સમજવા,
અ અબનૂસ ન ઊ સાથે આવતા અનુસ્વાર જોડણીના નિયમ ૧૯ પ્રમાણે નક્કી છે અમાતનુ કાળું કે તેથી તે સ્થાનાએ (૦) આ સ ંકેત મૂકવામાં નથી આવ્યો. જેમ કે, ૩)નૂસપાન નં૦ અમીરક(-ખ) ન॰ [{
ઇ.
Jain Education International
१३
For Private & Personal Use Only
www.jainelibrary.org