Book Title: Veer Raj Pathdarshini 02
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
થશે. દા.ત. કાંબળી જેમ જેમ પાણીથી ભીંજાતી જાય તેમ ભારે થતી ? જાય છે. તેવી રીતે જો ભક્તિ મોંઘી થશે તો પછી આપની ભક્તિ કોણ કરશે. માટે આપે અમારા પર રાજી થવું પડશે. મનથી નિવાસ નહિ કરે, તો કર ગ્રહીને લીજે,
આવશે તે લેખે હો રાજ; મોટાને કહેવું કિડ્યું, પગદોડી અનુચરની,
અંતરજામી દેખે હો રાજ... સા. ૪ આપ મનની સાચી જીગરથી કદાચ પાલના ન કરો તો પણ શું $ લોકલજ્જાએ મારો હાથ પકડી પાલના કરશો તો પણ મારે તો લેખે ! $ આવશે. આપ મોટા છો, આપ બધું જાણો છો તો પછી વધારે ઝાઝું શું
શું કહેવું? આ પગદોડી તો સેવકની થાય છે. આપ અંતરજામી છો તેથી વાત બધી જાણો છો. એહથી શું અધિકોય છે, આવી મનડે વસીઓ,
- સાચો સુગુણ સ્નેહી હો રાજ; જે વશ હોશે આપને, તેહને માગ્યું દેતાં,
અજર રહે કહો કેહી હો રાજ... સા. ૫ અમારા જેવા ભક્તોએ તન, મનથી આપના મનમાં વાસ કર્યો છે. છે તે સાચા ગુણ સહિત અને ધર્મ સ્નેહી પ્રભુ ! આવી રીતે વશમાં
આવેલા ભક્તને માંગેલી વસ્તુ આપશો તો સેવક નિર્ધન નહીં રહે $ અને અખૂટ અને અવિનાશી એવા જ્ઞાન-દર્શનરૂપી ધનનો માલિક થઈ ધનવાન કહેવાશે. અતિ પરચો વિરચે નહીં, નિત નિત નવલી નવલો,
પ્રભુજી મુજથી ભાસે હો રાજ; એ પ્રભુતા એ નિપૂણતા પરમપુરુષ જે જેહવી,
| કિહોથી કોઈ પાસે હો રાજ.... સા. ૬
૧૮૪
વીર-રાજપથદર્શિની - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242