Book Title: Vakyapadiyam
Author(s): Bhartuhari, Jaydev M Shukla
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 726
________________ ૬૭૭ બીજુ કાંઠ इत्थंभावेऽपि सादृश्य बुद्धयवस्थानिवन्धनम् । ग्रहणे भेदमात्रास्य तत्रान्यैवाभिधीयते ॥६२४॥ આવા પ્રકારનું વિશિષ્ટ) લક્ષણ, એવા અર્થને દર્શાવવા માટે પણ બુદ્ધિ વડે કલ્પેલી અવસ્થા ઉપર આધાર રાખતુ સદશ્ય પ્રાપ્ત થાય છે. તેની ખાવી ઓળખાણમાં ભેદનો માત્ર જુદે અંશ જ જણાવવામાં આવે છે. (૬૨૪) પ્રકારને સવ સ્થળે સારરથના અર્થમાં લેવા સામે શંકા ઉઠાવવામાં આવે છે, મરુના છાત્રમ્ ! પ્રયોગમાં મનુષ્યત્વ એ સામાન્ય છે અને છાત્રપણું વિશેષ છે. તેથી અહીં પ્રકાર ભેદ દર્શાવે છે, સદશ્ય નહિ. આ શંકાને ઉત્તર અહીં આપવામાં આવ્યો છે. પ્રકારને અર્થ સર્વત્ર સાદગ્ય જ છે. દુર્ઘતક્ષળે છે (૨.૩.૨૧, કઈ વિશિષ્ટ પ્રકારની સ્થિતિના દ્યોતક પદાર્થ માટે તૃતીયા વિભક્તિ થાય છે) સૂત્રમાં પ્રાપ્ત થતે પ્રકાર સાદગ્ય જ છે. શમણુના છાત્રમ્ પ્રયાગમાં બાહ્ય પદાર્થ અને માનસિક અવસ્થા વચ્ચે પ્રકાર અર્થાત્ સદશ્ય છે. એ જ પ્રમાણે વધા, વગેરે પ્રાગોમાં પણ વિશિષ્ટ પ્રકારના સાદને જ જણાવવામાં આવે છે. गौर्वाहीक इति द्वित्वे सादृश्य प्रत्युदाहृतम् । शुक्लादौ सति निष्पन्ने वाहीको न द्विरुच्यते ॥६२५।। પ્રારે ગુણવત્તાચા સૂત્ર પ્રમાણે પ્રાપ્ત થતા દ્વિવચન અંગે સાદશ્ય દર્શાવતે શિૌર્વાહીવા (વાહીક ગાય છે) પ્રયોગ પ્રભુદાહરણ રૂપે રજૂ કરવામાં આવ્યા છે, પ્રસિદ્ધ અર્થવાળા રુઢ વગેરે (ગુણવચન) શબ્દો પ્રાપ્ત થતી હોય ત્યારે વાહવા. ને અર્થ દર્શાવતે શબ્દ ફરીવાર ઉલ્લેખાતું નથી. (૬૨૫) પ્રકારનો અર્થ બધે સદશ્ય થાય છે એવા પક્ષ અંગે મહાભાષ્યમાંથી સમર્થન રજૂ કરવામાં આવે છે. પ્રારે કુળવવાચ . (૮–૧-૧૨, સદશ્ય દર્શાવવાનું હોય ત્યારે ગુણવચન શબ્દનું ધિત્વ થાય છે) સત્ર પ્રમાણે નિ: માળવા ની વાતા.. વગેરે પ્રત્યુદાહરણે આપવામાં આવ્યાં છે. વાહીને જો ને કે માનવને અગ્નિને વિશેષ સમજી શકાય તેમ નથી. તેના ઉપરથી એમ સૂચવાય છે કે સર્વત્ર પ્રકારને સદશ્ય રૂપે જ સમજવાનું છે. : વાવઃ | માં નો શબ્દ ગોત્વસામાન્ય દર્શાવે છે. વાવા સાથે જોડાતાં તે ગુણ કે વર્કની જેમ ગુણવચન શબ્દ બનતો નથી. વારે ગુણવવાહ્ય | સૂત્ર દ્રવ્યનો પ્રધાનપણે બેધ કરાવે છે અને દ્વિત્વ પામતા ગુણને ગૌણ રૂપે બંધ કરાવે છે. તેથી શુઝ શબ્દ ને વાચક બનતો નથી. આ બાબતની સ્પષ્ટતા કરતાં હેલારાજ જણાવે છે કે શુક્રઢ વગેરે શબ્દો જે ગુણ વચન શો તરીકે પ્રસિદ્ધ છે તે વપરાયા હોય ત્યારે વાનો અથ દર્શાવતો શો શબ્દ બીજીવાર પ્રયોજાતો નથી. ગુણને જણાવતે શબ્દ તે ગુણવચન શબ્દ એમ માનીએ તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770