Book Title: Vakyapadiyam
Author(s): Bhartuhari, Jaydev M Shukla
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
સુધારા-વધારા
નોંધઃ પહેલો અંક પાનાને ક્રમ અને બીજો અંક કારિકાનો ક્રમ દર્શાવે છે. ૨૩.૫૩ ચક્રવૃદ્ઘિવિષયા પાને બદલે દૈવૃત્રિવિષયો પાઠ વધારે ગ્ય છે. પ્રવુદ્ધિ વિષય:
ચર્ચા: (કૂત્તે ) સી પદ્ધિવિષયા એમ બહુત્રીહિ સમજવામાં આવતાં વૃદ્ધિ: શબ્દ મૂર્તિ ને વિષય બનશે. પરંતુ આ બરાબર નથી, કારણ કે, બુદ્ધિનો વિષય બનનાર મૂર્તિ છે. બુદ્ધિને વિષયિણ માનવી જોઈએ, વિષય નહિ. તેથી પ્રવુત્રિવિષય: એવો પાઠ લઈને વૃદ્ધિવિષય: ને તપુરુષ સમાસ સમજીને વૃદ્ધિવિષય: મૂર્તિ: એમ યોજના કરવી જોઈએ. આ કારિકા ઉપરની સૂર્યનારાયણ શુકલની ટીકાના ટિપ્પણમાં સૂચવેલા આ મુદ્દાની નિર્ણાયક સપષ્ટતા કરવા માટે ભાંડારકર ઈન્સ્ટિટયૂટ, પૂનાના
અધ્યક્ષ હૈ. જી. બી. પલસુલેને હું આભારી છું. ૩૮.૯૦ કરકા ૯૦નું ટિપ્પણુ કારિકા ૯૧નું સમજવું. ૪૩૧૬ કારિકા ૧ ૦૬ના ટિપ્પણમાં અવતારેલ સ્વપજ્ઞ નાં વચનોને કારિકા ૧૦૭ના
ટિપણમાં મૂકે. ૧૬૪.૬૨ કારિકા ૩૬રના ટિપણને કારિકા ૩૬ષ્ના ટિપ્પણ તરીકે મૂકો. ૨૬૫.૧ “વાકષાર્થમાંથી છૂટા પાડેલા” ને બદલે વાંચો “વાગ્યાથમાંથી ઉત્પન્ન થયેલા,
નિરંશ જ્ઞાન રૂપી વાકાર્યમાંથી છૂટા પાડેલ. ૫૧૮.૧૫૬ અનુવાદમાં “વાર્ પ્રત્યયના વિશેષણનાં'ને બદલે “નૂ પ્રત્યયના લુવાળા શબ્દનાં
વિશેષણનાં” એમ વાંચવું જોઈએ. ૫૪૫૨૧૭ “અહીં' પ્રદેશને અર્થ વિશેષ છે' એવા શબ્દો અનુવાદમાંથી કાઢી નાંખવા જોઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 763 764 765 766 767 768 769 770