Book Title: Updesh Chhaya Author(s): Shrimad Rajchandra, Publisher: Trikamlal Mahasukhram Shah View full book textPage 3
________________ કદમ અસ્થિર છે જેના કદી રસ્તે નથી જડતો અડગ મનના મુસાફિરને હિમાલય નથી નડતા પુરુષાર્થ ની પાંખ રાતી પ્રારબ્ધને પલટી નાખતાં પુરૂષામાં સ્વ. વૈદ્યરાજ ભોગીલાલ નગીનદાસ શાહ નું નામ ચિરકાળ પુરુષાર્થીઓ માટે પ્રેરણાદાયી બની રહશે.” વનૌષધિઓ લાવી, ખરલમાં ઘી, ચૂર્ણ અને ગોળીઓ બનાવતા સ્વ. રસવૈદ્ય નગીનદાસ છગનલાલ શાહ ના સ્વપ્ના સાકાર કરનાર ઊંઝા ફાર્મ સીના સંસ્થાપક પિતાને પગલે પગલીઓ માંડતા પોતા પુત્ર વૈદ્યરાજ ભેગીલાલભાઈ ની પગલીઓ આ વિરાટ કમળ સ્વરૂપ ધારણ કરી ભારતભરની અગ્રણી ફાર્મસીઓમાં ઊંઝા ફાર્મ સીનું નામ સ્વદેશ અને વિદેશમાં ગાજતું કર્યું તે ઊંઝા ફાર્મસીના શિલ્પ, ધર્મ પરાયણ, સાવિક અને સ્વદેશાભિમાની, દાની, ગાંધીને વિચાર ધારામાં રંગાયેલ સાહિત્યપ્રેમી અને આયુર્વેદ જ્ઞાતા સ્વ. ધેઘરાજ ભોગીલાલ નગીનદાસ શાહ ના મરણાર્થે સપ્રેમ ભેટ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 170