Book Title: Tithi Prakashan Hakikat ane Itihas
Author(s): Bhuvanchandra
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 15
________________ પશુ નહિ. આંખ સ. મ. આ બધુ ફેરવવા ઈચ્છતા. તેમના અકુદરતી દેડુાંત થયેા. પૂ. સત્ય વિ. મ. ક્રિયાધાર કરે નહિ. સવિજ્ઞ શાખા સ્થાપે નહિ અને પીળા વસ્ત્ર આય તેએ શ્રીએ-વેત-જીણુ –માને પેતને સામે રાખી સુચેગ્ય રક્ષણુ શાસનનું મારે તમને જરાએ ગરમ કરવા નથી પણ આરાધક બનાવવા છે. પ્રશ્નોત્તરીમાં ન આવ્યેા હાત તા હુ ચર્ચા કરત નહિ. (ખરેખર ઘણા અઠવાડીમા પછી પ્રશ્નોત્તરીના અનેક પ્રશ્નોના ખુલાસા પછી છેલ્લે જ આ પ્રશ્ન ચર્ચા હતા). કર્યું. પ્રશ્ન પૂ. પ્રામાણિક સાથે વાત કરવાની તૈયારી, પાઠ અને આધારે પૂર્ણાંક વાત થાય. સૌની સમક્ષ રજુ કરી-હાર થાય તા સત્ય સ્વીકારી ખાટુ છેડવુ જોઇએ. કજી સાધુના છે. એમ માની દૂર રહ્યા. જાણવા મહેનત કરી જ નહિ. એ ખરેખર દુઃખદ બીના છે. જ્યાં સુધી ગરબડની ખખર ન્હાતી ત્યાં સુધી અમે પણ કર્યુ છે, અમારા ગુરૂઓએ પણ કર્યુ છે. ૨૦૦૪ સુધી બધાએ ચેાથ સાચવી એને ૨૦૧૩માં કેમ ન સાચવી ? અમારા પૂ. ગુરૂએ કહી ગયા છે કે આ ફેરવવા ચેાગ્ય છે. શાસન અને ધર્મની વાતમાં પકડ કરતા પહેલા આધાર જોવા જોઈએ. બીજી પણ ખેાટી પર પરાએ ચાલે છે એ સુધારવાની તાકાત ન હૈાય તે ન મેાલીએ પણ સુધરેલીને ખગાડાય, છતાં શ્રી સંઘ એકત્રિત થઈ આધારા દ્વારા સુધારવા માગતા હૈાય તે પહેલું નામ માર્ લખજો. અજ્ઞાન શ્રાવક વને મારી સલાહ. ભગવાનના માર્ગને અનુસરનારને કોઇ પણ સાધુને તમે માના તેમાં વાધે નહિ, પણ સમજ્યા વિના બીજાની ટીકા-ટીપ્પણ ન કરવા. મધ્યસ્થ રહેવું. પણ સમજ્યા પછી સત્યમાં મક્કમ રહેવું. સમથ શ્રુતજ્ઞાનીએ–પ્રાવચનિકા– લાલસાવાળા બની કાઇ પ્રરૂપણા કરે, Jain Education International ૧૫ અને ૨૫માં ૨૪ પણ કદાચ તેવા હ્રાયત્યાં એગેડવિક નિર્જીવાઇ પમાણું –એક પશુ સત્યવાદી પ્રમાણુ. શિષ્ટ કહે તે પ્રમાણુશિષ્ટ તે કે જે રાગદ્વેષ રર્હુિત પ્રામાણિક હાય. જે પરંપરા સિદ્ધાંતનુ ખુન કરે તે પરપરા પર પરા જ નથી. આરાધના દ્વારા નિસ એજ મારા સમજાવવાના હેતુ છે. કેાઈની ગેરહાજરીમાં કેઇની વાત કવી એ મને હીક લગતુ નથી પણ અનુકંપા આવે છે. અમે ગેરમાર્ગે હાઇએ અને અમને સમજાવે, અને અનુકંપા કરે તે અમે રાજી છીએ. આટલુ બધુ હાવા છતાં–સુનિશ્ચિત હોવા છતાં કાઈ ભૂલ બતાવે તે તૈયાર છુ. એએ એમની ભૂલ સમજવા તૈયાર હોય તે સદાને માટે મારી સહી સમજવી. સુધારવા કાગળ પર જે તિથિ જે આરાધતે હોય તેના વિરાધ કરવા નદ્ધિ અને એમને સગવડ કરી આપવી, એમાં સહી કરવા તૈયાર હોય તે તે રીતે પણ સહી કરવા તૈયાર છું. આરાધના કરવી છે અન કરાવવી છે શ્રી સ'ચની શાંતિ સમાધિના આ પણ એક માર્ગ છે.' (—પૂ. રામચંદ્રસૂ. મ ના અમદાવાદના વ્યાખ્યાનમાંથી) પ્રસ્તુત પ્રકરણ આલેખન આ રીતે સૌની સમાધિ અને જાણુના શુભ હેતુથી પૂ કરાય છે. આલેખન હકીકત છે. ઉઘાડા ઇતિહાસ છે. અને સંગ્રડિત પાઠ આદિના સીધા સાદો અનુવાદ છે, છતાં કાઈ જિજ્ઞાસુને વિશેષ જાણવાની જિજ્ઞાસા હશે ત રૂબરૂ મળી શકાશે. શાંત શૈલીથી સ્પષ્ટ રીતે ગુરૂ કૃપા પૂર્વક જિજ્ઞાસા તૃપ્ત કરવા પ્રયત્ન જરૂર થશે. સૌ વાંચા-વિારા-સત્ય સમજવા પ્રયત્નશીલ અની શ્રી તુવિધ સઘમાં શાંતિ સમાધિ સુવિહિત આચરણા કરવા-કરાવવામાં ઉદ્યમશીલ અને એજ શુભાભિલાષા. સ્થાપવા અને For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16