Book Title: Tirthankaroni Prashnatrayi
Author(s): Yashodevsuri
Publisher: Muktikamalmohan Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 239
________________ ૧૭૪ ] | તીર્થંકરદેવને પરિચય જન્મથી જ એમની ચાર મહાનતાઓ હોય છે. ભગવાનનું શરીર સુગંધવાળું, રોગરહિત, પરસેવે ન થાય તેવું, સુગધી વાસવાળું, રૂધિર અને માંસ ગાયનાં દૂધ જેવા ઉજજવળ વગેરે ૩૪ વિશેષતાઓ (અતિશ) અને વાણુની ૩૫ વિશેષતાઓ (અતિશય) હોય છે. તેમાંથી ફક્ત બે નમૂના રજૂ કરૂં. એક તે ભગવાન બોલે એક જ ભાષામાં પણ એમની વાણ સને પિતપતાની ભાષામાં પરિણમે અને બીજુ ભગવાનની હાજરીમાં પરસ્પર હિંસક-વિરોધી વ્યક્તિઓના પણ વૈર-વિરોધ શમી જાય છે અને અહિંસકપરિણામી બની રહે છે. આ દુનિયામાં કેત્તર વ્યક્તિ તરીકે માત્ર તીર્થકરો જ હોય છે, તેથી માનવજાતની બુદ્ધિ અને તર્કથી પર સંખ્યાબંધ વિશેષતાઓ છે, જે વિશેષતાઓને જૈનસમાજને પણ પૂરે ખ્યાલ નથી તે અજૈન સમાજને તે હોય જ ક્યાંથી ! આ વિશેષતાઓ નીચે આપી છે જેને ખાસ અભ્યાસ કરવા જેવું છે, તીર્થંકરની વિભૂતિઓ વિજ્ઞાનને પડકારરૂપ છે. | તીર્થકરોના ૩૪ અતિશયોની નામાવલી નેધ–આ પુસ્તિકામાં બીજો લેખ “તીર્થકરદેવની કેશમીમાંસા'ને છે. એ લેખને સમજવા માટે અતિશયોનું જાણપણું પણ જરૂરી છે તેથી ૩૪ અતિશયેની નામાવલી પણ અહીં આપું છું. * શ્વેતામ્બર અને દિગમ્બર સંપ્રદાયમાં અતિશયની બાબતમાં થડે મતાંતર છે. ૩૪ અતિશય સિવાયના પણ કેટલાક આશ્ચર્યજનક અતિશય શ્વેતામ્બર-દિગમ્બર ગ્રન્થમાં લકત્તર ગણાતા તીર્થકરની કેટલી મહાન વિશિષ્ટતા છે તેને ખ્યાલ આપવા માટે જણાવ્યા છે.

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286