________________
અષ્ટપાતિહા સ્વ ઉચિત પ્રવૃત્તિ કરે.
ૐ પહેલા ગઢમાં રથ, પાલખી વિગેરે વાહુને હાય. બીજા ગઢમાં તિય ચેા મૈત્રી ભાવથી એક સાથે બેસે. ત્રીજા ગઢમાં બાર ૫૫ દા.
વર્ષિદાન (એક વર્ષ સુધી ભગવાન આપે,)
રાજ ૧ કરોડ ૮ લાખ સુવર્ણમુદ્રાનું સૂર્ય ઉદયથી દાન આપે. એક વર્ષમાં ૩૮૮ કરેડ ૮૦ લાખ સુવર્ણમુદ્રાનું દાન આપે.
D
.
O
.
ઈશાકેન્દ્ર-રત્નજડીત છડી લઇ ઉભા રહે જેથી યાચક ભાગ્ય પ્રમાણે યાચના કરે.
• ચમરેન્દ્ર અને અલીન્દ્ર ભગવાનની મુઠ્ઠીમાં યાચકની ઇચ્છાથી એછું કે અધિક હાય તેા ભાગ્યાનુસાર જ કરી દે.
O
d
[૭૩
O
u
ભગવાન દાન આપતા શ્રમીત ન થાય એવા પ્રકારની શક્તિને સંચય સૌધર્મઇન્દ્ર કરે,
ભવનપતિ-ભરતક્ષેત્રમાંથી માણસને સ ંવત્સરીદાન પ્રાપ્ત કરવા ઉપાડી લાવે.
વાણુન્ય‘તર-દાન લેવા આવેલા યાચાને પેાતાના સ્થાને પાછા પહેાંચાડી દે,
યેાતિષિઓ-વિદ્યાધરાને વર્ષિદાનની ખબર પાડે.
દાન આપવા લાયક વ્યા,
ર
ગણીને - શ્રીફળાદિ
m
૦ માપીને ઘી, તેલાદિ
• તાલીને – ગેાળખાંડાદિ
G
૦ જોઇને – હીરા, માણેકાદિ
કુબેરની આજ્ઞાથી જુ બકદેવા ગામ-નગર–કુવા-વાવ-તળાવગુફા-જંગલ-ખેતરવન આદિ સ્થળે છુપાવેલ ધન વિષેદાનમાં વાપરવા માટે લાવીને આપે.