Book Title: Tirthankar 24 Vardhaman Swami Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
''તીર્થંકર-૨૪- વર્ધમાન નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૩૬ આ ભ૦ ના ચૌદપૂર્વીઓ | | ૩૦૦ ૧૩૭ | આ ભ0 ના વૈક્રિયલબ્ધિધરો | ૭૦૦ ૧૩૮ આ ભ૦ ના વાદિમુનિઓ | ૪૦૦ ૧૩૯ આ ભ૦ ના સામાન્યમુનિઓ ૧૦,૦૮૯ ૧૪૦ ભ૦ ના અનુત્તરોપપાતિક મુનિ ૮૦૦ ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? | ૧૪,૦૦૦ ૧૪૨ સાધુના વ્રતની સંખ્યા પાંચ મહાવ્રત ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા
બાર વ્રત ૧૪૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે? પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય,
પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય,
યથાખ્યાત ૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? | જીવ આદિ નવ અથવા
દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યક્વ, ચુત, દેશવિરતિ,
સર્વવિરતિ ૧૪૭ | આ ભવમાં પ્રતિક્રમણ કેટલા? પાંચ:- રાઈ, દેવસિ,
પષ્મી, ચૌમાસી, સંવત્સરી ૧૪૮ રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? | મૂલ-ગુણમાં ૧૪૯ આ ભ૦ માં સ્થિત-કલ્પ? | આવેલક્ય, ઔદશિક આદિ દશ ભેદે ૧૫૦ આ ભ૦ માં અસ્થિત-કલ્પ? હોતો નથી ૧૫૧ આ ભ૦માં સાધુ આચારનુપાલન | દુખે કરીને બોધ પામે ૧૫૨ ષડાવયક (પ્રતિક્રમણ). સદા ઉભયકાલ કરે ૧૫૩ આ ભ૦ ના મુનિઓનું સ્વરૂપ | જડ અને વક્ર ૧૫૪ | ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે | અણગાર+અગાર કે શ્રુત+ચારિત્ર ૧૫૫ આ ભ૦ ના સાધુના વસ્ત્રનો વર્ણ | શ્વેત વર્ણના વસ્ત્રો
દીપરત્નસાગરજી સંકલિત | 15] “શ્રી વર્ધમાન પરિચય”
Loading... Page Navigation 1 ... 13 14 15 16 17 18