Book Title: Tirthankar 24 Vardhaman Swami Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________
'તીર્થંકર-૨૪- વર્ધમાન નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે
નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ
રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? બીજા સમવસરણમાં ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ૦ ....નાથ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ નથી ૧૨૦ આ ભ૦ ના પહેલા ગણધર | ઇન્દ્રભૂતિ ૧૨૧ આ ભ૦ ના પહેલા સાધ્વી ચંદનબાલા ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક શંખ ૧૨૩ | આ ભ૦ ના પહેલા શ્રાવિકા | સુલતા ૧૨૪ | આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા | શ્રેણિક ૧૨૫ | આ ભ૦ ના યક્ષ
માતંગ ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી સિદ્ધાયિકા ૧૨૭ આ ભ૦ ના ગણ ૧૨૮ આ ભ૦ ના ગણધરો ૧૨૯ | આ ભ૦ ના સાધુઓ
૧૪,000 ૧૩૦ આ ભ૦ ના સાધ્વીઓ ૩ ૬,૦૦૦ ૧૩૧ આ ભ૦ ના શ્રાવકો
૧,૫૯,૦૦૦ ૧૩૨ | આ ભ૦ ના શ્રાવિકાઓ ૩,૧૮,૦૦૦ ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ ૭૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ ૫૦૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૧૩૦૦
૧૧
દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી વર્ધમાન પરિચય”