Book Title: Tirthankar 24 Vardhaman Swami Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 10
________________ ૪૬ , [તીર્થંકર-૨૪- વર્ધમાન નો પરિચય ૧૮૫ દ્વારોમાં ભગવંતના પિતાની ગતિ | | માહેન્દ્ર દેવલોક ૪૭ ભગવંતનું અન્ય નામ હોય તો? મહાવીર, વીર ૪૮ | ભગવંતનું ગોત્ર કાયપ. ૪૯ | ભગવંતનો વંશ | ઇસ્યાકુ. ૫૦ | ભગવંતનું લંછન ૫૧ ભગવંતના નામનો સામાન્ય અર્થ જ્ઞાનાદિ વૃદ્ધિ કર્તા હોવાથી વર્ધમાન પ૨ ભગવંતના નામનો વિશેષ અર્થ | પિતાનું ઘર ગર્ભના પ્રભાવે ધનઆદિ વડે વૃદ્ધિ પામ્યું તેથી વર્ધમાન સિંહ --------- ૫૩ ] | આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા નથી છે તો કેટલી હોય છે? ૫૪ ભગવંતના શરીર લક્ષણો ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ ભગવંતનું સંઘયણ અનુત્તર વજૂઋષભનારાજ ૫૬ | ભગવંતનું સંસ્થાન અનુત્તર સમચતુરસ ૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ ભગવંતનો ગણ માનવ ૫૯ | ભગવંતની યોનિ મહિષ ૬૦ ભગવંતનો વર્ણ પીત (સુવર્ણ) ૬૧ ભગવંતનું રૂપ સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ન વિદુર્વી શકે. ૬૨ | ભગવંતનું બળ અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થકરનું હોય. દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી વર્ધમાન પરિચય”

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18