Book Title: Tirthankar 24 Vardhaman Swami Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
૪૬ ,
[તીર્થંકર-૨૪- વર્ધમાન નો પરિચય ૧૮૫ દ્વારોમાં
ભગવંતના પિતાની ગતિ | | માહેન્દ્ર દેવલોક ૪૭ ભગવંતનું અન્ય નામ હોય તો? મહાવીર, વીર ૪૮ | ભગવંતનું ગોત્ર
કાયપ. ૪૯ | ભગવંતનો વંશ
| ઇસ્યાકુ. ૫૦ | ભગવંતનું લંછન ૫૧ ભગવંતના નામનો સામાન્ય અર્થ જ્ઞાનાદિ વૃદ્ધિ કર્તા હોવાથી વર્ધમાન પ૨ ભગવંતના નામનો વિશેષ અર્થ | પિતાનું ઘર ગર્ભના પ્રભાવે ધનઆદિ
વડે વૃદ્ધિ પામ્યું તેથી વર્ધમાન
સિંહ
---------
૫૩ ] | આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા નથી
છે તો કેટલી હોય છે? ૫૪ ભગવંતના શરીર લક્ષણો ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ ભગવંતનું સંઘયણ
અનુત્તર વજૂઋષભનારાજ ૫૬ | ભગવંતનું સંસ્થાન
અનુત્તર સમચતુરસ ૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ ભગવંતનો ગણ
માનવ ૫૯ | ભગવંતની યોનિ
મહિષ ૬૦ ભગવંતનો વર્ણ
પીત (સુવર્ણ) ૬૧ ભગવંતનું રૂપ
સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા
પ્રમાણ જેટલું રુપ ન વિદુર્વી શકે. ૬૨ | ભગવંતનું બળ
અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થકરનું હોય.
દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી વર્ધમાન પરિચય”
Loading... Page Navigation 1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18