Book Title: Tirthankar 11 Shreyanshnath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 11
________________ ૬૫ | [તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૬૩ ઉત્સધાંગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૮૦ ધનુષ ૬૪ | આત્માગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૧૨૦ આંગળ પ્રમાણાંગુલ વડે ભ0 ની ઉચાઈ ૧૯ આંગળ, ૧૦ અંશ ૬૬ ભગવંત નો આહાર બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ | અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન ૬૭ ભગવંતના વિવાહ | વિવાહ થયેલા હતા ૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? | સ્વપત્ની સાથે કરેલું ૬૯ | | ભગવંતની (રાજjકુમાર અવસ્થા ૨૧ લાખ વર્ષ ૭૦ ભગવંતનો રાજ્ય-કાળ ૪૨ લાખ ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા | માંડલિક રાજા ૭૨ | ભગવંત કઈ રીતે બોધ પામ્યા તેઓ સ્વયંબુદ્ધ હતા દીક્ષા-અવસર જણાવવા આવતા | બ્રહ્મદેવલોકે રહેલા લોકાંતિક દેવો અર્ચિ., અર્ચિમાલી, વૈરોચન આદિ નવ પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભુને દીક્ષાનો અવસર જણાવે છે. ૭૪ ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ ૭૫ ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે? | ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે? સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) ફાગણ વદ ૧૩ દીક્ષા માસ-તિથી (ગુજરાતી) મહા વદ ૧૩ ૭૮ | દીક્ષા નક્ષત્ર શ્રવણ. ૭૯ દીક્ષા રાશિ મકર ૮૦ દીક્ષા કાળ દિવસના પૂર્વ ભાગે ૮૧ દીક્ષા વખતે કરેલ તપ છઠ્ઠનો તપ ૭૩ બક وق દીપરત્નસાગરજી સંકલિત [ 11 ] “શ્રી શ્રેયાંસનાથ પરિચય”

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18