Book Title: Tirthankar 05 Sumtinath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 8
________________ ૨૯ સિંહ ૩૬ ' [તીર્થંકર-૫- સુમતિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]. ૨૮ | ભ૦ ની ગર્ભસ્થિતિ ૯ માસ, ૬ દિવસ ભ૦ નુ જન્મ નક્ષત્ર મઘા જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) વૈશાખ સુદ ૮ જન્મ માસ-તિથી (ગુજરાતી) વૈશાખ સુદ ૮ ૩૧ ભ૦ ની જન્મ રાશિ ૩૨ ભ૦ નો જન્મ કાળ મધ્ય-રાત્રી ૩૩ જન્મ વખતે કયો આરો હતો? ચોથા આરાના ઉત્તરાર્ધમાં ૩૪ આ ભગવંતના જન્મવખતે કયો ૪૨૦૦૦વર્ષ ન્યૂન ચોથા આરાના ૨૦ કાળ હતો? | લાખ કોડી સાગરોપમ, ૬૦ લાખ પૂર્વ, ૩ વર્ષ, સાડા ૮ માસ બાકી હતા ત્યારે ૩૫ આ ભગવંત ક્યા દેશની કઈ કોશલ દેશની | ‘નગરીમાં જન્મ પામ્યા? અયોધ્યા નગરી ભગવંતના જન્મ સમયે ૫૬ દિફ ૧.અધોલોથી ૮ દિશાકુમારી આવે, કુમારીઓનું આગમન અને કાર્યો. સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે [ભગવંતનો જન્મ થાય ત્યારે... | ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે . સુગંધીજળ, કેટલી દીક્કુમારીઓ ક્યાંથી આવે. અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે અને શું શું કાર્ય કરે? .............. ૩.પૂર્વસ્યકથી ૮ આવે, દર્પણ ધરે ................તેનું સંક્ષિપ્ત વર્ણન] | ૪.પશ્ચિમરૂચથી ૮ આવે, પંખા કરે પ.ઉત્તરરૂચકથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચકથી ૮ આવે, ૪-દીપકધરે . અને ૪-સૂતીકર્મ કરે ૩૯ જન્માભિષેક સ્થળ પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર ૩૮ | દીપરત્નસાગરજી સંકલિત [8] “શ્રી સુમતિનાથ પરિચય”

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18