________________
૨૯
સિંહ
૩૬
' [તીર્થંકર-૫- સુમતિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]. ૨૮ | ભ૦ ની ગર્ભસ્થિતિ
૯ માસ, ૬ દિવસ ભ૦ નુ જન્મ નક્ષત્ર
મઘા જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) વૈશાખ સુદ ૮
જન્મ માસ-તિથી (ગુજરાતી) વૈશાખ સુદ ૮ ૩૧ ભ૦ ની જન્મ રાશિ ૩૨ ભ૦ નો જન્મ કાળ
મધ્ય-રાત્રી ૩૩ જન્મ વખતે કયો આરો હતો? ચોથા આરાના ઉત્તરાર્ધમાં ૩૪ આ ભગવંતના જન્મવખતે કયો ૪૨૦૦૦વર્ષ ન્યૂન ચોથા આરાના ૨૦ કાળ હતો?
| લાખ કોડી સાગરોપમ, ૬૦ લાખ પૂર્વ,
૩ વર્ષ, સાડા ૮ માસ બાકી હતા ત્યારે ૩૫ આ ભગવંત ક્યા દેશની કઈ કોશલ દેશની | ‘નગરીમાં જન્મ પામ્યા? અયોધ્યા નગરી ભગવંતના જન્મ સમયે ૫૬ દિફ ૧.અધોલોથી ૮ દિશાકુમારી આવે, કુમારીઓનું આગમન અને કાર્યો. સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે [ભગવંતનો જન્મ થાય ત્યારે... | ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે . સુગંધીજળ, કેટલી દીક્કુમારીઓ ક્યાંથી આવે. અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે અને શું શું કાર્ય કરે? .............. ૩.પૂર્વસ્યકથી ૮ આવે, દર્પણ ધરે ................તેનું સંક્ષિપ્ત વર્ણન] | ૪.પશ્ચિમરૂચથી ૮ આવે, પંખા કરે
પ.ઉત્તરરૂચકથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચકથી ૮ આવે, ૪-દીપકધરે
. અને ૪-સૂતીકર્મ કરે ૩૯ જન્માભિષેક સ્થળ
પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર
૩૮ |
દીપરત્નસાગરજી સંકલિત [8] “શ્રી સુમતિનાથ પરિચય”