Book Title: Tirthankar 05 Sumtinath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
[તીર્થંકર-૫- સુમતિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં
૪૬ ભગવંતના પિતાની ગતિ
૪૭ ભગવંતનું અન્ય નામ [હોય તો?]
૪૮ ભગવંતનું ગોત્ર
૪૯ ભગવંતનો વંશ
૫૦ ભગવંતનું લંછન
૫૧ ભગવંતના નામનો સામાન્યઅર્થ ૫૨ ભગવંતના નામનો વિશેષ અર્થ
૫૩
આ ભગવંતને મસ્તકે ફણા છે? છે તો કેટલી હોય છે?
૫૪ ભગવંતના શરીર લક્ષણો
૫૫ ભગવંતનું સંઘયણ
૫૬ ભગવંતનું સંસ્થાન
ઇશાન દેવલોક
માહિતી અપ્રાપ્ય.
કાશ્યપ.
૬૨ ભગવંતનું બળ
ઇક્ષ્વાકુ.
ક્રોંચ
સ્વયં સુમતિનો ભાવ હોવાથી સુમતિ ન્યાય કરવામાં માતાને ગર્ભ-પ્રભાવે સુ-મતિ ઉત્પન્ન થવાથી સુમતિ.
ફણા નથી
ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત
અનુત્તર વજ્રઋષભનારાય
અનુત્તર સમચતુરસ
૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? | મતિ, શ્રુત, અવધિજ્ઞાન
૫૮ ભગવંતનો ગણ
રાક્ષસ
૫૯ ભગવંતની યોનિ
૬૦ ભગવંતનો વર્ણ
૬૧ ભગવંતનું રૂપ
મૂષક
કંચન (પિત)
સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા
પ્રમાણ જેટલું રુપ ન વિકુર્તી શકે] અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય,તેથી અનંતગણું બળ તીર્થંકરનું હોય.
દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી સુમતિનાથ પરિચય”
Loading... Page Navigation 1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18