Book Title: Tirthankar 05 Sumtinath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
૭૧
[તીર્થંકર-૫- સુમતિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૬૩ ઉત્સધાંગુલ વડે ભ૦ ની ઉચાઈ ૩૦૦ ધનુષ ૬૪ | | આત્માગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૧૨૦ આંગળ
પ્રમાણાંગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૭૨ આંગળ ૬૬ ભગવંત નો આહાર
બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ
અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન ૬૭ | ભગવંતના વિવાહ
વિવાહ થયેલા હતા ૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? | સ્વપત્ની સાથે કરેલું ૬૯ ભગવંતની [રાજjકુમાર અવસ્થા દસ લાખ પૂર્વ ૭૦ ભગવંતનો રાજ્ય-કાળ ઓગણત્રીસ લાખ પૂર્વ, ૧૨પૂર્વાગ
ચક્રવર્તી હતા કે માંડલિક રાજા | માંડલિક રાજા ૭૨ | ભગવંત કઈરીતે બોધ પામ્યા તેઓ સ્વયંભુદ્ધ હતા
દીક્ષા-અવસર જણાવવા આવતા | બ્રહ્મદેવલોકે રહેલા લોકાંતિક દેવો
અર્ચિ:, અર્ચિમાલી, વૈરોચન આદિ નવ પ્રકારે) લોકાંતિક દેવો આવી
પ્રભુને દીક્ષાનો અવસર જણાવે છે. ૭૪ ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ ૭૫ ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે? | સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭ દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) | વૈશાખ સુદ ૯
દીક્ષા માસ-તિથી (ગુજરાતી) વૈશાખ સુદ ૯ ૭૮ દીક્ષા નક્ષત્ર
મઘા | દીક્ષા રાશિ
સિંહ દીક્ષા કાળ
દિવસના પૂર્વાર્ધ ભાગે ૮૧ દીક્ષા વખતે કરેલ તપ કોઈ તપ કરેલ નથી
૭૯
col
દીપરત્નસાગરજી સંકલિત [11] “શ્રી સુમતિનાથ પરિચય”
Loading... Page Navigation 1 ... 9 10 11 12 13 14 15 16 17 18