Book Title: Tattvakhyan Uttararddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 13
________________ કરાવનારી ન્યાયકુસુમાંજલિનુ અધ્યયન કરવા હુ` ભાગ્યશાળી થયા હતા. વિશેષમાં અત્યારે શ્રીસિદ્ધસેનગણિની ટીકાથી વિભૂષિત, વાચકવર્ય ઉમાસ્વાતિવિરચિત તત્ત્તાઅધિગમસૂત્રના સ ́શે ધનનું કાય કરતા હોવાને લીધે ગ્રેડે ઘણે અંશે જૈન દર્શનનાં તત્ત્વોથી પરિચિત થયેલે હાવાથી તેમજ આ ગ્રન્થકર્તાના કૃપા-પાત્ર હાવાથી હું આ પ્રૌઢ ગ્રન્થની પ્રસ્તાવના લખવા વિચાર કરૂ', તા તે સવથા અસ્થાને ગણાય ભરૂ‘કે? કલિકાલસવ જ્ઞ શ્રીહેમચંદ્રસૂરિજીના શબ્દોમાં કહુ તે " क्व सिद्धसेनस्तुतयो महाथ अशिक्षितालापकला क्व चैषा । तथापि यूथाधिपतेः पथस्थः स्खलद्गतिस्तस्य शिशुर्न शोच्यः ॥ " --અયાગ:વચ્છેદિકા દ્વાત્રિ શિકા, શ્લા ૩. આ ઉપરાંત સ્યાદ્વાદરૂપી સમ્રાટ્ના પરમ ઉપાસક એવા જૈન દર્શન પ્રતિન મારા અનુરાગને લઈને તેમજ ખાસ કરીને ગ્રન્થકાર મહાશયની સૂચનાનુસાર વર્તન કરવુ એ મારી ફરજ સમજીને આ પ્રસ્તાવના લખવા હું તૈયાર થયા છું. વિવિધ ર્દેશનેાનાં મન્તવ્યેને સરસ અને સચેટ રીતે સમજાવનારા, ગુર્જર ગિરામાં લખાયેલા એવા કેટલા ગ્રન્થા છે એ વિચારતાં સમજી શકાય છે કે આવા ગ્રન્થેની ૧ આ વિષયનુ` સ્કૂલ સ્વરૂપ આ પ્રસ્તાવનામાં આગળ ઉપર આપવામાં આવે છે. વિશિષ્ટ સ્વરૂપ સારૂ જીએ આ ગ્રન્થ ( પૃ. ૧૧૨–૧૮૫ ). Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 676