Book Title: Siddhhem Balavbodhini Part 02 Author(s): Mahimaprabhsuri Publisher: Mahimaprabhvijay Gyanmandir Trust View full book textPage 8
________________ પ્રકાશકીય પ્રસ્તુત ગ્રંથના કાં પુ. પૃ. શાસનસમ્રાટ્ પ્રૌઢ પ્રતાપી આબાલ બ્રહ્મચારી તપાગચ્છધિપતિ આચાય" ભગવંત શ્રીમજ઼િયનેમિસૂરી ધરજી મ. સા. ના પટ્ટધર પ. પુ. શાસનપ્રભાવક સુપ્રસિદ્ધ પ્રવચનકાર આચાર્ય. ભગવંત શ્રીમદ્વિજયમહિમાપ્રભસૂરીધરજી મ. સા. છે. શ્રી પ. પૂ. વ્યાકરણવાચસ્પતિ સાહિત્યસમ્રાટ્ અનુપમ વ્યાખ્યાનસુધાવી શાસ્ત્રવિશારદ આચાર્ય ભગવંત શ્રીમદ્ભજયલાવણ્યસૂરીધરજી મ. સા. ની પૂનિતનિશ્રામાં ન્યાય વ્યાકરણ યાતિર્ કમ ગ્રન્થ પ્રકરણ આદિના સુ ંદર અભ્યાસ કરેલ છે. શ્રીસિદ્ધહેમાન્દાનુશાસન નામના મૂલગ્રન્થના કર્તા કલિકાલ રાયજ્ઞ કુમારપાલ પ્રતિક્ષેધક આચાર્ય ભગવ ંત શ્રીહેમચન્દ્રસૂરીધરજી ભગવત છે. તેઓશ્રીએ સ્વયં આ નામની વૃત્તિ રચી છે આ બન્નેને સરલતાથી સમજી શકે એ આશયથી નામના ગ્રન્થ રચવામાં અવ્યા છે. ગ્રન્થ · ઉપર દ્ર અનુલક્ષીને લવૃત્તિ ’ વ્યાકરણુપીપાસુ આ હું માલાવબાધિની આ બાલવાધિની નામનો ગૂર્જરભાષાનુવાદ રૂપ ગ્રન્થ રચીને વિદ્યાર્થી ઉપર મહાન ઉપકાર કરેલ છે. આ ગ્રન્થ દ્વારા વ્યાકરણ પ્રવેશના દ્વાર સરલ સુગમ અને સરસ બન્યા છે. સૂત્રના સરલ અ, ઉદાહરણના વિગ્રહ, સાધનિકા, તથા ઉદાહરણનો ગૂંજરભાષામાં અથ આપી વિશેષ મુધ બનાવી હૃદયંગમ બનાવવા પ્રયત્ન કર્યા છે - શ્રીસિદ્ધહેમ ?” વ્યાકરણના અભ્યાસીએ! માટે વ્યાકરણા અને સાધનો અનેલ છે, પરંતુ પ્રાયઃ પ્રાથમિક વ્યાકરણના અભ્યાસી માટે સરલ અને સુમેધ શૈલી જોવાતી નથી, જેથી આ ભાષાનુવાદ ગ્રન્થ આ ખોટને પૂરી કરશે. એકદર આ ભાષાનુવાદ વિદ્યાર્થીનેPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 648