SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય પ્રસ્તુત ગ્રંથના કાં પુ. પૃ. શાસનસમ્રાટ્ પ્રૌઢ પ્રતાપી આબાલ બ્રહ્મચારી તપાગચ્છધિપતિ આચાય" ભગવંત શ્રીમજ઼િયનેમિસૂરી ધરજી મ. સા. ના પટ્ટધર પ. પુ. શાસનપ્રભાવક સુપ્રસિદ્ધ પ્રવચનકાર આચાર્ય. ભગવંત શ્રીમદ્વિજયમહિમાપ્રભસૂરીધરજી મ. સા. છે. શ્રી પ. પૂ. વ્યાકરણવાચસ્પતિ સાહિત્યસમ્રાટ્ અનુપમ વ્યાખ્યાનસુધાવી શાસ્ત્રવિશારદ આચાર્ય ભગવંત શ્રીમદ્ભજયલાવણ્યસૂરીધરજી મ. સા. ની પૂનિતનિશ્રામાં ન્યાય વ્યાકરણ યાતિર્ કમ ગ્રન્થ પ્રકરણ આદિના સુ ંદર અભ્યાસ કરેલ છે. શ્રીસિદ્ધહેમાન્દાનુશાસન નામના મૂલગ્રન્થના કર્તા કલિકાલ રાયજ્ઞ કુમારપાલ પ્રતિક્ષેધક આચાર્ય ભગવ ંત શ્રીહેમચન્દ્રસૂરીધરજી ભગવત છે. તેઓશ્રીએ સ્વયં આ નામની વૃત્તિ રચી છે આ બન્નેને સરલતાથી સમજી શકે એ આશયથી નામના ગ્રન્થ રચવામાં અવ્યા છે. ગ્રન્થ · ઉપર દ્ર અનુલક્ષીને લવૃત્તિ ’ વ્યાકરણુપીપાસુ આ હું માલાવબાધિની આ બાલવાધિની નામનો ગૂર્જરભાષાનુવાદ રૂપ ગ્રન્થ રચીને વિદ્યાર્થી ઉપર મહાન ઉપકાર કરેલ છે. આ ગ્રન્થ દ્વારા વ્યાકરણ પ્રવેશના દ્વાર સરલ સુગમ અને સરસ બન્યા છે. સૂત્રના સરલ અ, ઉદાહરણના વિગ્રહ, સાધનિકા, તથા ઉદાહરણનો ગૂંજરભાષામાં અથ આપી વિશેષ મુધ બનાવી હૃદયંગમ બનાવવા પ્રયત્ન કર્યા છે - શ્રીસિદ્ધહેમ ?” વ્યાકરણના અભ્યાસીએ! માટે વ્યાકરણા અને સાધનો અનેલ છે, પરંતુ પ્રાયઃ પ્રાથમિક વ્યાકરણના અભ્યાસી માટે સરલ અને સુમેધ શૈલી જોવાતી નથી, જેથી આ ભાષાનુવાદ ગ્રન્થ આ ખોટને પૂરી કરશે. એકદર આ ભાષાનુવાદ વિદ્યાર્થીને
SR No.005808
Book TitleSiddhhem Balavbodhini Part 02
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy