Book Title: Siddhhem Balavbodhini Part 01
Author(s): Mahimaprabhsuri
Publisher: Mahimaprabhvijay Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 12
________________ ક થઈ પડે તેમ છે: નહિતર અપશક્તિવાળા વૃત્તિસહિત વ્યાકરણના પ્રારંભ કરે અને રાક્તિ તેમજ સુયોગના અભાવે પણ નહિ કરી રાકવાથી તને કોઈ ખાસ ફળ મલે નિહ. નૃત્ય આચાય' શ્રીવિજયહિમાપ્રભસૂરીધરજી મહારા આ ગ્રન્થની રચના પોતાની દીક્ષા પછીના પ્રારંભકાલમાં અભ્યાસ વખતે કરી છે. તેઓશ્રીના વિદ્યાદાતા પાપકારી જૈનશાસનના નહિ પણ સમગ્ર વિદ્વાનોમાં વ્યાકરણ વિષયક જેમની પ્રતિષ્ઠા પ્રતિભા અને પશ્ચિમ અનેડ હતા. તે પૂ. આચાર્ય' ભગવત શ્રીવિથલાવણ્યસુરીશ્વરજી મહુરાજની નિશ્રામા કરેલ છે. જેથી કરીને આઇવન તેઓશ્રીના ઉપકારનું ઋણ તેથી-ચન્યકતાં ભૂલી શકે તેમ નથી. રૃ શાસનસમ્રાટ્ ચિક્રવર્તી આબાલ બ્રહ્મચારી શ્રીવિજય. મિસૂરીધરજી મહારાજ સાહેબે આ કાલમાં સેંકડો વર્ષ' ચિરંજીવ રહે તેવા એ મહાન કાર્યો કરેલ છે. કેટલાક સમયથી યોગાદહન પ્રક્રિયા વિસરાઇ ગઇ હતી. જેથી યોગાદન વિના આચાર્ય પદ લેવાની શરૂ આત થઈ હતી, તેને વળાંક આપી તેને ગોદહન પૂર્વક પદ પ્રદાનને પ્રારંભ કર્યો. અને લઈ આના વિડેલા યોગદહન વિના આચાય પદ આદૃિ પદ સ્વીકાર્યા હતા તે બધા ચાંગોદહન તરફ વર્ષા, બીજી તેમને પાન પાનનેા નાદ સાધુ સંસ્થાનાં નગતા કર્યા. જેને લઈને તેમના શિષ્યેામાં કોઈ ન્યાયના, કોઈ આગમન, તો કાદ વ્યાકરણના મહાન અનેડ વિદ્વાન સાધુઓ આચાર્યા તૈયાર કર્યા જેને પ્રભાવ સમગ્ર સાધુ સંસ્થામાં પડયો. જેને લઇ ને સમુદાયમાં વિદ્વાન સાધુએ તૈયાર થયા. તેમના વનકલ દરમ્યાન નવે આચાર્યા કઈ તે કોઇ વિષયમાં

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 644