Book Title: Shraman Kriyana Sutro Sarth
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 6
________________ પ્રકાશકની વાત સંયમજીવનની નિળ આરાધનામાં એક કુશળ માઢકના જેવી કામગીરી બજાવતા આ ગ્રંથની ઉપચાગિતાને કારણે એની માંગ, હમેશને માટે, એકસરખી હે।વાથી પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજહેમચંદ્રસૂ રિજી મહારાજની પ્રેરણાથી, એની આ ત્રીજી આવૃત્તિ પ્રગટ કરતાં અમને આનંદ થાય છે. આ પહેલાં આ ગ્રંથની બે આવૃત્તિએ આ પ્રમાણે પ્રગટ કરવામાં આવી હતી— પહેલી આવૃત્તિ “ શ્રી શ્રમણક્રિયાસૂત્રસદભ` ' એ નામથી પૂજ્ય સાધ્વીજી શ્રી પ્રભ`જનાશ્રીજી મહારાજના ઉપદેશથી, શ્રી શાંતિલાલ. ચુનીલાલ શાહ ( સુરદાસ શેઠની પાળ, અમદાવાદ ) તરફથી પ્રકાશિત (વિ॰ સં૦ ૨૦૧૩ માં ). ર બીજી આવૃત્તિ “ સાંધુક્રિયાનાં સૂત્રા, સાથે ” એ નામથી, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી હેમસાગરસૂરિજી મહારાજની પ્રેરણાથી, પ્રગટ થઈ હતી. સચમયાત્રામાં સદા સહાયરૂપ થનાર આ ગ્રંથને આટલા સુવ્યવસ્થિત રૂપમાં તથા અર્થો સાથે તૈયાર કરવામાં પરમપૂજ્યપાદ ખાપજી મહારાજના સમુદાયના ભદ્રપરિણામી પરમપૂજ્ય ભાચાર્ય ભગવંત શ્રી વિજયભદ્ર કરસૂરીશ્વરજી

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 376