Book Title: Sheth Motishah
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Godiji Jain Derasar ane Dharmada Trust

View full book text
Previous | Next

Page 405
________________ શેઠ મોતીશાહ ૩૪૧ ઉતપન થઓએ કે હરેક જાતના પશુ તથા પખસી જાણવો જે અસતો હોએ તેઓને પણ એક અલાહેવાં મકાણમાં રાખીને જાણુક પાલવા જે વિચારને હીંદુનું માહજણ સાથે પારસીના સેઠીઆએબી જારે એક મલતા થએઆ તારે આ સરીમદ શેઠ ભેગા આપણું મરહુમ હીંદી બારેનેટ સર જમશેદજીની રૂડી કેસેસથી સંવત ૧૮૦ ની સાલમાં એક પાંજરાપોલ અતરે ઉભી થાઈ. અને તેના જાશુક નીભાવસ માટે જે લવાજમ લેતે કરવાની ગોઠવણ બંધ બેસાડી તે ઉપરાંત હીંદુઓની મહાજણ તરફથી પહેલવહેલાં ડુઘરાંણાની મારફતે એક રાખસશી રકમ જે ભેગી કીધી. તેમાં આ શેઠીઆએ હેઠલ જણાવે આ મુજબની સખાવતથી પોતાની કીરતી દીપાવી રાખી છે તેની વિગત હુઘરાણાની ટીપમાં પોતીકા મરહુમ પીતા શેઠ અમીચંદ સાકરચંદના પુન કાજે પિતે દીધેલા-રોકડા રૂપીઆ-રા. ૧૮૧૨૫ કાવસજી પટેલવાલી વાડી એ કારણ માટે વેચાતી આપી તે માહેશે કેટલેક ભાગ પોતે ખંડી લઈને એજ ધરમ ખાતે બખસીંદા કીધે. તેના રૂા. ૩૨૨૫) એમારતોના બાંધકામમાં ઉઘરાનથી થએલા વસૂલાત કરતાં વધારે ખરચાયેલા તેબાબે વહીવટદારના પુછાવેઆ ઉપરથી આ સખી શેઠના દીકરા શેઠ ખીમચંદભાઈએ પોતાની ગણાતવાલાઓ પાસેથી જોગવાઈમલતાં જમે લેવાનું કહેવડાવીને પિતાના અંગપર અંગેજી લીધા તે રકમ પાછલથી તેમને મલી હેએ અથવા નહી તેની ચોક્કસ ખબર હાથ આવી નથી. રૂ. ૩૬૧૦) પાંજરાપોલના ધરમી કામની શરૂઆત સંવત ૧૮૯૧ માં થાઈ તારથી તે સંવત ૧૮૯૫ સુધીના પાંચ વરસમાં પોતાને તાહાંના વેપાર ઉપર

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480