________________
શઠના આઠ ગુણદોષની સજઝાયા
૭૭૯ છે શકના આઠ ગુણષની સજઝાય [૨૨૩૧-૩૨] છે
સુતો મારિ રીનો મારી મચવાનું શરુ: |
ચરો મવામી ર૯ નિપજાસ્મસાધa | ૧ પ્રણમીય સરસ્વતી ભગવતીએ કહું વાત અનુભવતણી જે છતીએ ચરમ પુદ્ગલ પરાવતમાં એ હેયે પૂર્વ સેવા તણી વાસમાં એ ૧ દોષ એ આઠ પહેલાં અર્થ એ જેહ અનાદિના અનુક્રમે તે અછે એ સુદ્રને લોભરતી દીનતા એ શઠ મત્સરી અન સવિ ભાતિના એ ૨ ભવ આનંદ લહે સારતા એ દેાષ એ આઠ ધર્મફલ વારતા એ શુદ્ર ને તુરછ ગંભીર નહીં એ નહીં સત્વધની કૃપણુતા નિરવહીએ ૩ લેભરતી યાચના શીલતા એ હવે પરતણું આસની લીલતા એ દીન તે અદીઠ કલ્યાણીઓ એ પર વિધને સંતોષ તસ જાણુઓ એ.....૪ મછરી પરગુણ નવિ સહે એ ભયવાન ને ધર્મકતિ ભય વહે એ શઠ તે સઘળે કપટતા એ વળી અા તે નવિ લહે તત્વતા એ... ૫ ભવ અભિનંદી તે જાણીયે એ વલી સાર સંસાર બહુ માણીએ એ સાર સંસાર માંહિ છે એ જિહાં પુન્ય ફલ જાગતા તે રૂચે એ... ૬ નિષ્કલારંભ કિરિયા હવે એ તિહાં તત્વને લેશ નવિ તે જુએ એ એહ અડદોષ પાછા પડીએ તવ ગ્રંથીને ભેદે આવી અડે એ. ૭ જ્ઞાન વિમલ પ્રભુની કૃપા હેય તે લહે શુભ રૂચિની ઉપમાએ દોષ પ્રતિપક્ષ અગુણ લહે એ હવે આગલી ઢાળમાં તે કહે છે. ૮
ઢાળ-૨ [ ૨૨૩૨] તુછ ન કુપણુતા ધારે
તે ગંભીર ગુણ સારે સત્વ સંતાપ ઉદાર ધુતિ ગુણ બીજો તે ધારે... જન પ્રિય પર હિતકારી સૌમ્ય તૃતીય ગુણધારી વિનયી કપટ ન ધર્મ
ભદ્રક ગુણને એ મર્મ..૪ ગુણરાગી ગણપક્ષી
એ પંચમ ગુણ લક્ષી દક્ષ તે તરવને અરથી
ધીર તે બીહે ન પરથી. ધમે દઢપણું ધારે
શંકા કાલ વારે ભવ સુખ દુઃખ કરી જાણે એ સવિ પુન્ય પ્રમાણે સુખ દુઃખ માન આતુરતા
ન ધરે, કરે મને સમતા સહજે એ ગુણ પ્રગટે
તે કુદષ્ટિ સવિ વિધ...