________________
૧૯૪૨
સજઝાયાદિ સંગ્રહ અવકુપ સમીપે આણું રાય રાણા દેખું રાણું છે તાંતણ વજ ન તૂટે ચાલીએ નીર ન છૂટે હે . સુર સાનિધિ કીધું શીલે નવકારમંત્ર ભણી લીલે હે ત્રિહુ પિલે છડ કયા તાજા દઢ બંધ ખુલ્યા દરવાજા છે. દૂછ ચોથો દરવાજો ઉઘાડે જે હવે આ છે નગરીની લજજા રાખી સુર સૂરજે કીધાં સાખી હે... સાસુ પગે લાગી ખમા સાચો જિન ધર્મ સવાયો કસ્તૂરી કુંદણ ડાબે પાવા સર હંસ ફાળે હે... ઈંદ્રાણી વાણી અંસા સસરો સર કરે પ્રશંસા હે કહી જસ લાયક પૂરે પ્રાથયા વાંછા પૂરે છે.
a સુમતિ-મતિના સંવાદની સઝાયો [૨૫૪૪-૪૫] . હૈ દુરમાડી ! વેરણ થઈ લીધે રે મારા કંથને હે પુરપતની ! શીયલ મિથિલ ક રે સંગીત સંતને તને મમતા માતાયે જાઈ છે તું તે દૂત પણમાં ડાહી છે તું તે વાઘણુ થઈને વાહી છે
તે મિયાચારની બેટી છે તું તે કપટ૫ણાની પેટી છે તું તે લોભ સંધાતે લેટી છે. મહમદિરાપ્યા પાયો છે મારા નાથ તિર્થે ભરમાવ્યો છે તે સુકૃતખજાનો ખાય છે તે કપટ કેળવણી કીની છે વળી વાત કરે બહુ ઝીણી છે પણ ગુણ ઠાણે ગુણહીણ છે. મારે કંથપાસમાં પાડો છે મારે વિવેકપુત્રવિણસાડછે મારો સુકૃતમિત્ર તેં તાડો છે તારે માન પુત્ર મનખારે છે એ તે દુર્મતિ કે ધાર્યો છે એ તો પાપીને મન યારો છે કહે દુર્મતિ દેવ નહિં માહરે, મેં તેડયે નહિ સ્વામી તારે
એ તે ઉપાધિત છે ઉપચારે... હે દુરમતડી ૭
ઢાળ ૨[૨૫૪૫] હૈ સુમતિજી ! મુજને એવડે દેવ દીઓ શા માટે? હે જગજનની ! ઉલટ ચાલતો આવે અમ ઘેરે વાટે નીર વહેને નીચે હાલે એ તો ઉંચે ચલે કોઈ કાલે
એ તે કલબલ કરીને કોઈ વા હે સુ. ૧ મેલા ખેલા જિહાં આવે છે તે અણુ તે જ સહુ જે
એ તે ખંતી તીક્ષ્ય સઘળી છે.. , ૨ સંત કથા સુણવા આવે તિહાં આગળસે ઉંધ ઘણી આવે
ભગવાન વચન મન ના ભાવે... - ૩