________________
સંસ્કૃત ભણાવા માટેના ઉપયોગી સૂચનો
G૨
પરમાત્માના અને સ્વગુરુના નામસ્મરણ રૂપ - મંગલ કરીને પાઠ શરૂ કરવો. આ પાઠમાં એકાગ્રતા કેળવવી.
પાઠ આપનાર વિદ્યાગુરુઆદિનો પણ | વિનય કેળવવો.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિસદ્ગુરુભ્યો નમઃ તથા છે નમઃ પદની એક એક માળા રોજ ગણવી. નિયમોનું, ધાતુના રૂપનું, શબ્દોના રૂપનું નિયમિત છે પુનરાવર્તન કરવું. દરેક સ્વાધ્યાય કરવા અવશ્ય પ્રયત્ન કરવો. ભૂલ પડે તો પાંચ-પાંચ વાર લખવું. ? પરમાત્માની જ એક માત્ર કરુણા છે કે જેથી - આપણે સંસ્કૃત ભણી શકીએ છીએ - તે ભાવનામાં ઓળઘોળ બની જવું.
/ / / | |
0