Book Title: Sanmatitarka ane Tenu Mahattva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 28
________________ સન્મતિતક અને તેનું મહત્ત્વ ચેાગ્ય એવી એક વસ્તુને પૂરી જાણી શકતા નથી તો પછી પ્રત્યે ! ' ઍવા પ્રકારના ગવ કરવા કયા સ્વસ્થ પુરુષને યોગ્ય સામ આદિ ઉપાયા ચઢી જાય છે તેવી રીતે જાય છે. ૨૯ ન્યાયક્રાત્રિ શિકા માઢું દૈવે ખાવુ છે (બનાવી રાખ્યું છે) અને વાડ્મય પોતાને અધીન છે. જે કાંઈ પણ કહેવામાં આવે તેને સાંભળનાર પણ મળી જ આવે છે. એવી સ્થિતિમાં કયા નિર્લજ્જ પડિત ન ખતી શકે ? ૧ સર્વે કથા ( વાદ )—માર્ગો પરપક્ષના ધાત માટે જ રચાયેલા હ્રાય છે, છતાં શબ્દ અને અર્થમાં ભ્રાન્ત થયેલા વાદીએ અંદરોઅંદર વિપ્રલાપ કર્યો જ કરે છે. ૭ ૪૫રૂપ વચનયંત્રમાં પીડિત થયેલી બુદ્ધિ એક પક્ષમાં હાઈ જાય છે; અને શાસ્ત્રસભાવના ( બહુમાનની ) શત્રુ ખતી નીરસપશુ પ્રાપ્ત કરે છે. ૧૬ ઉપપત્તિ ( યુક્તિ )થી કાંઈ બળવાન કે દુઃખળ છે જ નહિ. વક્તાની વિશિષ્ટ શક્તિને લીધે જ તે તેમ અને અથવા ન બને. ૨૮ धर्मार्थ की धिकृतान्यपि शासनानि न हानमात्र नियमात् प्रतिभान्ति लक्ष्म्या । संपादयेन्नृरसभासु विगृह्य तानि येनाध्वना तमभिधातुमविघ्नमस्तु ॥ १ ॥ पूर्व स्वपक्षरचना रभसः परस्य ' Jain Education International હું હોઈ સમાન હેાવા છતાં જેવી રીતે શક્તિશાળી વિજયેચ્છુ વક્તા પણ શાસ્ત્ર કરતા શક્તિના યોગે ચઢી સભ્ય અને સભાપતિને સદ્ભાવ, ધારાશક્તિ અને આક્ષેપશક્તિનું કૌશલ, સહનશીલતા અને પરમધૃષ્ટતા—આ છ વાચ્છલ કહેવાય છે. ૩૧ वादोपनिषद् - द्वात्रिंशिका वक्तव्यमार्गमनियम्य विजृम्भते यः । आपीड्यमानसमयः कृतपौरुषोऽपि [ ૯૫ કે ‘ ભારા શકે? ૨૬ नोच्चैः शिरः स वदति प्रतिभानवत्सु ॥ ७ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32