Book Title: Samvatsari Pratikramana Vidhi Sahit
Author(s): Ila Mehta
Publisher: Ila Mehta

View full book text
Previous | Next

Page 320
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૨ ૬૭ ચઉવિહાર, આયંબિલ, નીવિ, એકાસણ, બિયાસણ પચ્ચકખાણ કર્યું. તિવિહાર, પચ્ચખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તીરિએ, કીટ્ટિએ, આરાહિઅં, જં ચ ન આરાહિએ તસ્સ મિચ્છા મિ દુક્કડમ્ | અર્થ – સૂર્યોદય પછી બે ઘડી એક પ્રહર દોઢ પ્રહર બે પ્રહર ત્રણ પ્રહર મુકિસહિત પચ્ચકખાણમાં મેં ચારેય પ્રકારના આહારનો ત્યાગ કર્યો છે. (જ પચ્ચખાણ કર્યું હોય તેજ બોલવું) આયંબિલ નીવિત એકાસણ બિયાસણ પાણી સિવાયના ત્રણ આહારના ત્યાગ સાથે કર્યું છે. મારું આ પચ્ચક્ખાણ મેં સ્પર્ફે (કવિધિ વડે ઉચિત કાળે જે પચ્ચકખાણ લીધું હોય તે) છે, પાળ્યું (= કરેલાં પચ્ચકખાણને વારંવાર સંભારવું તે) છે, શોભાવ્યું (= ગુરુને (વડીલજનને) આપીને બાકીનાથી ભોજન કરવું તે) છે, તીયું (= કાંઈક અધિક કાળ ધીરજ રાખીને પચ્ચખાણ પારવું તે) છે, કિીત્યું (= ભોજનના સમયે પચ્ચકખાણ પુરું થયે સંભારવું તે) છે અને આરાધ્યું (= ઉપરોક્ત પ્રકારે આચરેલું પચ્ચખાણ તે) છે, તેમાં જે આરાધાયુ ન હોય તે મારું પાપ મિથ્યા થાઓ અર્થાત નાશ પામો. (નોંધ – “નમુક્કારસહિઅં” થી “અવઢ” સુધીનો પાઠ સળંગ ન બોલતાં જે પચ્ચક્ખાણ કર્યુ હોય તે જ બોલવું. તેમજ આયંબિલ થી બિયાસણ સુધીમાં પણ એકાસણ-અથવા બિયાસણ બોલવું, પણ આયંબિલ કે નીવિ કરેલ હોય તો આયંબિલકે નીવિ બોલવા સાથે એકાસણ અવશ્ય બોલવું. વાપર્યા પછી તિવિહાર/મુક્રિસહિઅંનું પચ્ચખાણ લેવું હિતકર છે.) પતિવિહાર-ઉપવાસ પચ્ચખાણ સૂત્ર અર્થ સાથે સૂરે ઉગ્ગએ (ચોથ-અલ્પત્તરું) અલ્પત્તરું પચ્ચખ્ખાઈ (પચ્ચકખામિ) તિવિહંપિ આહાર અસણં, ખાઇમં, સાઇમં અન્નત્થણા-ભોગેણં, સહસાગારેણં,

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334