Book Title: Sambodh Prakaran Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 9
________________ સંબોધ પ્રકરણ - – ગાથાઓની શુદ્ધિ-અશુદ્ધિ જાણવા માટે નીચેના નિયમો પણ ઉપયોગી છે— एए छच्च समाणा = एते षडपि समाना अ आ इ ई उ ऊ लक्षणा समानाः समवसेयाः, ह्रस्वस्य स्थाने दीर्घो दीर्घस्य च ह्रस्वः इति यावत्, જેમ કે— ८ सुत्तत्थपोरिसिं नो करेड़ गिues परपरीवायं । (જીવાનુ શાસન ગ્રંથની દશમી ગાથા) અહીં ‘વાયં’માં હ્રસ્વ ના સ્થાને દીર્ઘ ‘રી' છે. नया लोयमभूयाय आणिया एए बिंदुदुब्भावा । સંસ્કૃત છાયા : નીતો તોપમભૂતો ચાનીતી તૌ વિત્તુદ્ધિમાંવો । અર્થ : તૌ અનુસ્વા-દ્વિ-વો વિદ્યમાનો લોપ નીતો પ્રાપ્તો ચ भवतः, अविद्यमानौ तर्हि आनीतौ भवतः । (જીવાનુશાસન, ગાથા-૫, ચૈત્યવંદન મહાભાષ્ય ગાથા ૬૯૦-૧) પ્રાસ મેળવવા માટે અનુસ્વાર અને દ્વિર્ભાવ ન હોય તો લાવી શકાય અને હોય તો લોપ કરી શકાય. पुक्खरवरदीवड्ढे सूत्रभां देवनागसुवन्नकिन्नरगणस्सब्भूअभावच्चिए એ સ્થળે ‘વેવ’માં અનુસ્વાર લવાયો છે, અને ‘સ્મમ્મૂલ’માં અર્ધો સ્ લવાયો છે. પ્રાકૃત ભાષામાં લિંગ, વિભક્તિ અને વચનનો ફેરફાર હોય તો દોષ નથી. (નવપદ પ્રકરણ ગાથા-૧૩૦) આ ગાથામાં ત્ત્તવ્ય એકવચનમાં છે, અને મરનિ બહુવચનમાં છે. મતુવર્ત્યમિ મુખ્ખિન્ન આતં ફર્સ્ટ મળું = મર્થ = । (ધ્યાનશતક ગાથા-૫૬ની ટીકા) મત્ (વાળા) અર્થમાં પ્રાકૃતમાં આન, ર, મળ અને મળુયં પ્રત્યય લાગે છે. વસળસયસાવયમાં અહીં મળ પ્રત્યય મત્ (વાળા) અર્થમાં છે. “સેંકડો વ્યસન રૂપ શ્વાપદવાળો” એવો અર્થ છે. - આચાર્ય રાજશેખરસૂરિ માગસર સુદ-૧૧ (મૌન એકાદશી) ખંભાત-૨૦૬૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 290