Book Title: Sajjan Sanmitra yane Ekadash Mahanidhi Author(s): Popatlal Keshav Doshi Publisher: Popatlal Keshavji Doshi View full book textPage 7
________________ ; અમે આ મહાપુરૂષના સ’પ'માં લાંબા કાળ સુધી રહ્યા છીએ. પેાતાની પરિસ્થિતિને લક્ષ્યમાં લઇ, દ્રવ્ય-ક્ષેત્ર-કાલ– ભાવની ભૂમિકા પર આ વિષમ પચમ કાળમાં શ્રાવકના જીવનમાં પેાતાની જે વડે પવિત્રતા સીમા સુધી પાંચી શકાય એ ચરમ સીમા પર આ મહાપુરૂષને અમે જોયા છે. જેમની પ્રત્યે અમારા હૈયામાં ગુરૂ પ્રત્યે શિષ્યને પૂજ્યભાવ ડ્રાય એવા પૂજયભાવ છે. શ્રી પે।પટલાલ કેશવજી દ્યાશી શ્રદ્ધાંજલિ Jain Education International પ્રાણી માત્રના પરમ મહેશયના હિતશ્રી ચુનીલાલ નારણદાસ કાનુની વણુશાસ્ત્રમાં મળે છે તે ભાવાતુ પ્રત્યક્ષ દ'ન અમને એમના જીવનમાં ભાસમાન થયું હતું. તેમની પ્રત્યેના અમારા આદરભાવને અમે યથાથ રૂપે પ્રગટ કરવા અસમથ' છીએ. આ ઉદ્ગારા દ્વારા આ શ્રદ્ધાંજલિ તેમના ચરણામાં અમે અપણુ કરીએ છીએ. ગ ચિંતન માટેની તીર્થંકર નામ કમની ષોડશ ભાવનાનું અધ્યયન કરવાનુ જે સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું તેના પર ચિંતન, મનન પછી મન અને પરિશીલન થતાં આ પુણ્ય પવિત્ર આત્માના હૃદયદશ - નથી અમને પારાવાર ભાવેાલ્લાસના ઉદ્ગમ થતા હતા. આ ભાવેાનુ For Private & Personal Use Only દર્શન તેમના જીવ નાં સાક્ષાત્ થતું હતું. “સવી જીવ ક૨ે શાસનરસી”ના ભાવના અખંડ સ્ત્રોત ત નામ ક' અધિનાર પુણ્યાત્માઆમાં વહેતા હેાવાનું શ્રી ઋષભદાસજી ( મદ્રાસ ) www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 1262