Book Title: Purviya Prakrutona Ek Taddhit Pratyaya Vishe
Author(s): K R Chandra
Publisher: ZZ_Anusandhan

View full book text
Previous | Next

Page 4
________________ બાજુ -તું અને બીજી બાજુ ––ળ આ બંનેનું -3 રૂપે પરિવર્તન થયું અને હેત્વર્થક તથા સં. . . એકરૂપ થઈ ગયાં. બનને પ્રત્યય લાગતા પહેલાં ધાતુમાં કાર ઉમેરાય જ છે. એટલે - 3 (તું) અને - ક્રા, -aa ( ) બને છે. તગારે જે એ ખુલાસો આપે છે કે સંરક્ત સં. ભૂ. કુ. ના ન્ય પરથી -, પછી -રૂમ અને પછી - થયે એ આ વિચારણના પ્રકાશમાં સ્વીકાર્ય બનતું નથી. આ ચર્ચાને નિષ્કર્થ એ છે કે એક બાજુ હેત્વર્થ કૃદંતને પ્રત્યય - 3 ને અંત્ય અનુસ્વાર લુપ્ત થઈને -3 બને. બીજી બાજુ સ. બુ. કુ. ના પ્રત્યય (ને -aa, પછી -૩ળ, -3 (-3) અને -3 એ રીતે વિકાસ થા. એમ બન્ને પ્રત્યે એક બીજા સાથે ભળી ગયા. પ્રાકૃત સાહિત્યમાં પ્રત્યાયના સૌથી જૂના પ્રયોગ “વસુદેવહિંડી'માં આપણને મળે છે. પ્રાચીન ગુજરાતી-રાજસ્થાનમાં સં. ભૂ, કુ. ને પ્રત્યય --ક છે, જેના પરથી અવા. ગુજ્યાં ને પ્રત્યય ઊતરી આવ્યો છે, જે કે. આર. ચન્દ્ર

Loading...

Page Navigation
1 2 3 4