Book Title: Purviya Prakrutona Ek Taddhit Pratyaya Vishe Author(s): K R Chandra Publisher: ZZ_Anusandhan View full book textPage 2
________________ nnes” ૧૯૮૯, પેરિસ-એ પુસ્તકમાં પ્રકાશિત) જીવે છે કે આગમ-નિયુક્તિ (“આચારાંગ, દશવૈકાલિક” અને “ઓધ)-સાહિત્યની ભાષામાં, સંસ્કૃતના તુલનાવાચક પ્રત્યય –-નું સ્વાર્થિક પ્રત્યય –-લાગીને જે-રર-એવું રૂપ થાય છે, તે – - રૂપે મળે છે. એટલે કે પૂર્વવતી હસ્વ સ્વર દીર્ઘ સ્વરમાં બદલાઈને જાયેલે મળે છે. જેમ કે વિધુતા, કાનારા, મૂરા, મુદૃા વગેરે. એ લેખ ઉપરની ટિપણીમાં તેમણે (૧) અશોકના પૂવી ભારતના શિલાલેખમાં, (૨) “ભગવતી--સૂત્ર' જેવા અર્ધમાગધી આગમગ્રંથમાં, તથા (૩) સંસ્કૃત નાટક મૃછકટિકમાં આવતા પાત્ર કારની ભાષામાં આવા જ પ્રયોગે (-A-, --- -- -) મળતા હોવાને નિર્દેશ કમશઃ એચ. યુડર્સ, એ. વેબર અને મિશેલને આધારે કર્યો છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન અર્ધમાગધી ભાષાના મૂળિયાં છેક રાશકકાલીન પૂરી' ભારતની ભાષા સુધી પહોંચે છે, અને અર્ધમાગધીની અમુક વિશિષ્ટતાઓ નિયુક્તિઓની ભાષામાં પણ ઉતરી આવી છે. ઉપર્યુક્ત ટિપણને અનુરૂપ પ્રયોગોનાં શેડાંક ઉદાહરણ નીચે પ્રમાણે છે : ૧. અશોકના શિલાલેખ : રિતીક, વાચિનીજ, ચ7. ૨, “ભગવતીસૂત્ર : ggT | .. અર્ધમાગધી આગમગ્રંથોમાં અન્યત્ર : મુરુજા (“આચારાંગ'), વિઝા( વિટ) (ત્રકૃતાંગ), બનાસ (“સ્થાનગ”, “પ્રશ્ન વ્યાકરણ, “જ્ઞાતાધર્મકથા') ૪. મૃછકટિક : ત્તારુઢા, વાકુવા, પુત્તાક. કે. આર. ચન્દ્ર સંબંધક ભૂતકૃદંતને પ્રત્યય રૂર હેમચાચાગે પિતાના પ્રાકૃત વ્યાકરણમાં (૮.૪.૪૨૯) –૩ પ્રત્યય અપભ્રંશ ભાષાના સંબંધક ભૂતકૃદંતના પ્રત્યય તરીકે નોંધ્યો છે. પિશેલ હેમચંદ્રને ટાંકીને કહે છે કે (હ પછ૯) કે મૂળે એ હેત્વર્થક પ્રત્યય છે, જેને પ્રેમ સં. ભૂ. 9. માટે થયે છે. ડો. મ. વિ. તમારે પ્રમાણે (‘હિસ્ટોરિકલ ગ્રામર એવ અપભ્રંશ, પૃ. ૧૫૧) પશ્ચિમી અપભ્રંશની ૧૧ મા- ૧૨ મા સૈકાની કૃતિઓમાં એને અત્ય૫ પ્રયોગ જોવા મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4