Page #1
--------------------------------------------------------------------------
________________
પૂર્વીય પ્રાકૃતોના એક તદ્ધિત પ્રત્યય વિશે – પ્રત્યયની પૂર્વે રહેલા હુ સ્વરને દીધ સ્વરમાં ફેરફાર એ અધું. માગધી અને અશોકકાલીન પૂર્વ ભારતની ભાષાની એક વિશેષ લાક્ષણિકતા છે.
પ્રા. નલિની બલબીર (પેરિસ, ક્રાંસ) પોતાના એક સંશોધનલેખમાં (Morphological evidence for dialectal variety in Jaina Mahārāstri', Dialectes dans les littératures indo. arve.
Page #2
--------------------------------------------------------------------------
________________
nnes” ૧૯૮૯, પેરિસ-એ પુસ્તકમાં પ્રકાશિત) જીવે છે કે આગમ-નિયુક્તિ (“આચારાંગ, દશવૈકાલિક” અને “ઓધ)-સાહિત્યની ભાષામાં, સંસ્કૃતના તુલનાવાચક પ્રત્યય –-નું સ્વાર્થિક પ્રત્યય –-લાગીને જે-રર-એવું રૂપ થાય છે, તે – - રૂપે મળે છે. એટલે કે પૂર્વવતી હસ્વ સ્વર દીર્ઘ સ્વરમાં બદલાઈને
જાયેલે મળે છે. જેમ કે વિધુતા, કાનારા, મૂરા, મુદૃા વગેરે. એ લેખ ઉપરની ટિપણીમાં તેમણે (૧) અશોકના પૂવી ભારતના શિલાલેખમાં, (૨) “ભગવતી--સૂત્ર' જેવા અર્ધમાગધી આગમગ્રંથમાં, તથા (૩) સંસ્કૃત નાટક મૃછકટિકમાં આવતા પાત્ર કારની ભાષામાં આવા જ પ્રયોગે (-A-, --- -- -) મળતા હોવાને નિર્દેશ કમશઃ એચ. યુડર્સ, એ. વેબર અને મિશેલને આધારે કર્યો છે.
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન અર્ધમાગધી ભાષાના મૂળિયાં છેક રાશકકાલીન પૂરી' ભારતની ભાષા સુધી પહોંચે છે, અને અર્ધમાગધીની અમુક વિશિષ્ટતાઓ નિયુક્તિઓની ભાષામાં પણ ઉતરી આવી છે.
ઉપર્યુક્ત ટિપણને અનુરૂપ પ્રયોગોનાં શેડાંક ઉદાહરણ નીચે પ્રમાણે છે : ૧. અશોકના શિલાલેખ : રિતીક, વાચિનીજ, ચ7. ૨, “ભગવતીસૂત્ર : ggT | .. અર્ધમાગધી આગમગ્રંથોમાં અન્યત્ર : મુરુજા (“આચારાંગ'), વિઝા( વિટ) (ત્રકૃતાંગ), બનાસ (“સ્થાનગ”, “પ્રશ્ન વ્યાકરણ,
“જ્ઞાતાધર્મકથા') ૪. મૃછકટિક : ત્તારુઢા, વાકુવા, પુત્તાક.
કે. આર. ચન્દ્ર
સંબંધક ભૂતકૃદંતને પ્રત્યય રૂર હેમચાચાગે પિતાના પ્રાકૃત વ્યાકરણમાં (૮.૪.૪૨૯) –૩ પ્રત્યય અપભ્રંશ ભાષાના સંબંધક ભૂતકૃદંતના પ્રત્યય તરીકે નોંધ્યો છે. પિશેલ હેમચંદ્રને ટાંકીને કહે છે કે (હ પછ૯) કે મૂળે એ હેત્વર્થક પ્રત્યય છે, જેને પ્રેમ સં. ભૂ. 9. માટે થયે છે. ડો. મ. વિ. તમારે પ્રમાણે (‘હિસ્ટોરિકલ ગ્રામર એવ અપભ્રંશ, પૃ. ૧૫૧) પશ્ચિમી અપભ્રંશની ૧૧ મા- ૧૨ મા સૈકાની કૃતિઓમાં એને અત્ય૫ પ્રયોગ જોવા મળે છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
સ્વયંભૂ અને પુષ્પદતની અપભ્રંશ કૃતિઓમાં આ પ્રત્યય જોવા મળે નથી. પરંતુ અમારા અધ્યયન પ્રમાણે એના પ્રયોગ “વસુદેવહિંડી' (પ્ર. ખંડ, પ્રથમ અંશ)માં મળે છે. અમુક જગ્યાએ આ પ્રત્યય ભૂતકૃદંત અથવા તો સં. ભૂ. . ના અર્થમાં પણ લઈ શકાય છે, છતાં અમુક જગ્યાએ તે વાળું રૂપ સ્પષ્ટપણે સં. ભૂ. કૃદન્ત હોવાનું ગણવું પડે તેમ છે. બંને પ્રકારનાં ઉદાહરણ નીચે આપ્યાં છે. ૧. બન્ને પ્રકારના અર્થની સંભાવનાવાળ પ્રયોગ : (૧) નારદ ઊNઈઉ ગગણપહેણ વિજનહરગઈ પતો ય મેહકૂઈ.
(પૃ. ૯૩, ૫. ૧૭) (૨) દેવે ય તમે હરએ જિજઉ ઉપઓ ગગણદે. (પૃ. ૧૬૫.
પં. ૨૫) ૨. સ્પષ્ટપણે સં. ભૂ, કુ. ના પ્રયોગો : (અ) ...ત્તિ પભણિક સુઓ ડિએ. (એમ બેલને પોપટ ભી ગયે.”
(પૃ. ૧૦૫, પં. ૧૨) (બ) આસિય નારએણુ મહયા સણ.....રૂપિણી હીરઈ, દસેઈG બલ સહિ ત્તિ. (પૃ. ૯૬, ૫. ૧૬).
(“ફમિણીનું અપહરણ થઈ રહ્યું છે. બળ વાપરીને તેને રોકે--અવરોધે') ડે. આ હેફને “વસુદેવહિંડીની ભાષા પરના લેખમાં આ પ્રશ્યની નોંધ લેવાઈ નથી. ‘બુલેટિન ઑવ ધ સ્કુલ ઑવ ઓરિએન્ટલ ઍન્ડ ઍક્રિકન સ્ટડીઝ', ૮, ૩૧૯ અને પછીના
અશોકના શિલાલેખોમાં, લંકાના એક અભિલેખમાં અને બીદ્ધ સંસ્કૃતમાં વર્થ કૃદન્તના –પ્રત્યયનું–તુ રૂપ સંબધક ભૂતકૃદન્તના અર્થમાં વપરાયેલું જોવા મળે છે. અપભ્રંશ સાહિત્યમાં પણ –તુ પ્રત્યય સં. ભૂ. કૃદંતના અર્થમાં પ્રયુક્ત થયો જ છે.
સંબંધક ભૂતકૃદંતન –ળ અથવા તો-તૂઝ ને–તું અને પછી તું એવી રીતે વિકાસ થયો હોય એમ પણ માનવામાં કઈ બાધા નથી. અર્થાત એક
Page #4
--------------------------------------------------------------------------
________________ બાજુ -તું અને બીજી બાજુ ––ળ આ બંનેનું -3 રૂપે પરિવર્તન થયું અને હેત્વર્થક તથા સં. . . એકરૂપ થઈ ગયાં. બનને પ્રત્યય લાગતા પહેલાં ધાતુમાં કાર ઉમેરાય જ છે. એટલે - 3 (તું) અને - ક્રા, -aa ( ) બને છે. તગારે જે એ ખુલાસો આપે છે કે સંરક્ત સં. ભૂ. કુ. ના ન્ય પરથી -, પછી -રૂમ અને પછી - થયે એ આ વિચારણના પ્રકાશમાં સ્વીકાર્ય બનતું નથી. આ ચર્ચાને નિષ્કર્થ એ છે કે એક બાજુ હેત્વર્થ કૃદંતને પ્રત્યય - 3 ને અંત્ય અનુસ્વાર લુપ્ત થઈને -3 બને. બીજી બાજુ સ. બુ. કુ. ના પ્રત્યય (ને -aa, પછી -૩ળ, -3 (-3) અને -3 એ રીતે વિકાસ થા. એમ બન્ને પ્રત્યે એક બીજા સાથે ભળી ગયા. પ્રાકૃત સાહિત્યમાં પ્રત્યાયના સૌથી જૂના પ્રયોગ “વસુદેવહિંડી'માં આપણને મળે છે. પ્રાચીન ગુજરાતી-રાજસ્થાનમાં સં. ભૂ, કુ. ને પ્રત્યય --ક છે, જેના પરથી અવા. ગુજ્યાં ને પ્રત્યય ઊતરી આવ્યો છે, જે કે. આર. ચન્દ્ર