Book Title: Purva Bharatni Jain Tirth Bhumio
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 150
________________ ૧૩૦ પૂ. ભા. જૈ. તીથભૂમિ આમંત્રણથી શ્રાવસ્તી પધાર્યા હતા અને રાજકુમાર જેતના ઉદ્યાનને બુદ્ધ ભગવાનના આરામ બનાવવા માટે અનાથિપંડક ખરીદ કરી લીધા હતા ત્યાં રહ્યા હતા. જેતવત પાસે જ ભ. મહાવીરના તીર્થિકારામ હતા. એ ખંધાતાં ભ. બુદ્ધે એના વિરાધ કર્યો હતા. પ્રાચીન જૈનગ્રંથોથી માલૂમ પડે છે કે, જેને ચ'ગ્નિકાપુરી કહેતા તે જ આ શ્રાવસ્તી નગરી હતી. મહીં ત્રીજા સભનાથ ભગવાને જન્મ લીધે હતા. તેમનાં દીક્ષા અને કેવળજ્ઞાન પણ આ ભૂમિમાં થતાં આ નગરી પુનિત અની ગઈ હતી. કપિલ કેવલી અહીંથી જ સ્વયં બુદ્ધ થઈને મેક્ષે ગયા હતા. ભગવાન મહાવીરસ્વામીએ અહી એક કરતાં વધારે વખત પધારીને આ ભૂમિને પવિત્ર મનાવી હતી અને લેાકાએ તેમનુ સન્માન કર્યું હતું. ભગવાન પાર્શ્વનાથના ગણુધર કૈશીકુમાર અને ભ. મહાવીરના ગણધર ગોતમસ્વામીના મેળાપ આ સ્થળે થયા હતા. ભ. મહાવીરના ભાણેજ અને જમાઈ નામે જમાલી અહીના વતની હતા. તેણે આ નગરીના તિદુક ઉદ્યાનમાં રહીને ભ. મહાવીરથી વિરુદ્ધ પ્રરૂપણા કરી હતી અને તેથી જ જૈનશાસ્ત્રોમાં પડેલા નિ તરીકે તે ઉલ્લેખાયેા છે. આ બધી હકીકતને ધ્યાનમાં લેતાં જણાય છે કે, એક કાળે શ્રાવસ્તીમાં જૈનધર્મોના વાવટા જળહળતા હતા. બુદ્ધ ભગવાને પણ આ સ્થળને પેાતાના પ્રભાવમાં આંજી દીધુ હતું. આ નગરીની પડતી કયારથી થવા માંડી એના ચાક્કસ સમય જાણી શકાયા નથી પરંતુ ઈ. સ. ની પાંચમી શતાબ્દી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192