Book Title: Purva Bharatni Jain Tirth Bhumio
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 165
________________ હસ્તિનાપુર હતા. ચેથા ચકવતી સનમાર, આઠમા ચકવતી મુશ્મ અને મહાપક્ષી આ નગરીમાં જ થયા હતા. વિષ્ણુકુમાર નામના મહર્ષિએ નમુચિ મંત્રીને આ સ્થળે શિક્ષા કરી હતી, સાત કરોડ એનામહારના ધણ ગંગદત્ત શેઠ અને બીજા કાર્તિક શેઠે વૈરાગ્ય પામી આ ભૂમિમાં સંયમને માર્ગ સ્વીકાર્યો હતે. ચૌદમા સૈકામાં થયેલા શ્રીજિનપ્રભસૂરિએ આ નગરીની યાત્રા કરી ત્યારે અહીં શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ, શ્રીઅરનાથ અને શ્રીમતિલનાથ ભગવાનનાં ચાર મંદિર અને અંબિકાદેવીનું એક દેવળ હતું, જેની દીવાલને ગંગા નદીના તરંગ પાઈને હમેશાં પવિત્ર બનાવી રાખે છે, એ ઉલ્લેખ કર્યો છે. “મહાભારતકાળના પાંડ અને પરશુરામ અહીં જ થયા હતા. એ સમયે હસ્તિનાપુર એક વિશાળ નગર હતું એમાં શક નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192