Book Title: Prathamanuyog Shastra ane Tena Praneta Sthavir Aryakalaka
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 6
________________ પ્રથમાનુયોગશાસ્ત્ર અને તેના પ્રણેતા સ્થવિર આર્ય કાલક चवीसं तित्थयरा पइणो बारह छखंडभरहस्स । णव बलदेवा किण्हा णव पडिसत्तू पुराणाई ॥ ३६ ॥ तेति वति पिया माई णयराणि तिन्ह पुव्वभवे । पंचसहस्सपयाणि य जत्थ हु सो होदि अहियारो ॥ ३७ ॥ દિગંબર આચાર્ય શ્રી બ્રહ્મહેમચંદ્ર વિરચિત तित्थयर चक्कवट्टी बलदेवा पंचसहस्सपयारणं एस कहा દ્વિતીય અધિકાર, શ્રુતસ્કંધમાં આ પ્રમાણે નિર્દેશ છે: वासुदेव पडिसत्तू | पढमअणिओगो ॥ ३१ ॥ પ્રથમાનુયાગના પ્રણેતા પ્રથમાનુયોગના સ્વરૂપ વિશે ટૂંકમાં જણાવ્યા પછી તેના પ્રણેતા સ્થવિર આ કાલક વિષે ટૂંકમાં જણાવવામાં આવે છે: [ ૧૨૭ ૧. પચકપમહાભાષ્ય અને તેની ચૂણિ ( ઉલ્લેખ ૩–૪)માં જણાવ્યા પ્રમાણે સ્થવિર આય કાલકે પ્રથમાનુયોગ ગ્રંથનો પુનરુદ્ધાર કર્યાં હતા. તે જ રીતે તેમણે ગ ંડિકાનુયોગ નામના ગ્રંથને પણ ઉલ્હાર કર્યા હતા. લાકાનુયોગ અને જૈન આગમો ઉપરની સંગ્રહણીઆની રચના પણ તેમણે કરી હતી. ગંડિકાનુયોગમાં શું છે તે માટે આમે ઉલ્લેખ જોવા ભલામણ છે. ગણિતાનુયોગમાં અાંગનિમિત્તવિદ્યા ગૂંથવામાં આવી છે. અને સંગ્રહણીએ, એ જૈન આગમોની ગાથાબદ્ધ સક્ષિપ્ત વિષયાનુક્રમણિકા છે. આજે આપણે સ્પષ્ટ રીતે જાણી શકતા નથી કે ‘ અહીં જણાવેલી સંગ્રહણીએ કઈ ? ' તે છતાં સંભવતઃ ભગવતીસૂત્ર, પન્નવાસ્ત્ર, જીવાભિગમત્ર, આવશ્યકસૂત્ર આદિમાં આવતી સંગ્રહણીગાથાઓ જ આ સંગ્રહણીએ હાવી જોઈ એ. Jain Education International ૨. સ્થવિર આ કાલકે અષ્ટાંગનિમિત્તવિદ્યાનું અધ્યયન આજીવકશ્રમણા પાસે કર્યું હતુ`. એટલે કે નિમિત્તવિદ્યાના વિષયમાં સ્થવિર આ કાલક માટે આજીવકેનું ગુરુત્વ અને વારસા હતાં. શ્રમણ વાર વમાન ભગવાને અષ્ટાંગનિમિત્તવિદ્યાને સામાન્ય રીતે ભણવાતા નિષેધ કરેલ હોઈ જૈન ભ્રમણામાંથી એ વિદ્યા ભૂંસાઈ ગઈ હતી, પરંતુ સમયબળને કારણે એ જ વિદ્યા પુનઃ શીખવાની આવશ્યકતા જણાતાં આ કાલકને આવક નિર્ક ચેાનુ સાન્નિધ્ય સાધવુ પડયુ છે. પંચકલ્પ ભાષ્યમાં રાજા શાલિવાહને આ કાલકને ઉપહત કરેલ કટક અને 'ડલાને આજીવક શ્રમણા પેાતાની ગુરુદક્ષિણા તરીકે લઈ ગયા.’’ આ ઉલ્લેખથી “ તે જમાનામાં આવકનિ થામાં પરિગ્રહધારી નિથા પણ હતા” એ જાણવા મળે છે. .. ૩. પ્રથમાનુયાગાદિના પ્રણેતા સ્થવિર આર્ય કાલક રાજા શાલિવાહનના સમકાલીન હતા. રાજા શાલિવાહને આ કાલકને પૂછ્યું હતું કે “ મથુરાનું પતન થશે કે નહિ ? ’” તેને ઉત્તર આ કાલકે શે। આપ્યા હતા એ ૫'ચકલ્પમહાભાષ્યમાં જણાવ્યું નથી, તે છતાં રાજાએ પ્રસન્ન થઈ કુંડલ આપ્યાના ઉલ્લેખ છે તે ઉપરથી રાાતે વિજય જણાવ્યા હશે. જે વિજયને ઉલ્લેખ વ્યવહારભાષ્ય-ચૂર્ણિીકામાં અને બૃહકપભાષ્ય ૧-ચૂર્ણિ-રીકામાં આવે છે. એટલે પચકપભાષ્યમાં જે પ્રશ્નોને નિર્દેશ છે એ १. महुराणत्ती दंडे णिग्गय सहसा अपुच्छियं कयरं । तस्स य तिक्खा आणा दुहा गया दो वि पाडेउ ॥ १५२ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8