Book Title: Prakrit Prabodh
Author(s): Narchandrasuri, Diptipragnashreeji
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ સંપાદનપદ્ધતિ આ સંપાદનમાં ઉપયોગમાં લીધેલી સામગ્રી નીચે મુજબ છે * પ્રાકૃતપ્રબોધની ઉપયોગમાં લીધેલી ત્રણે પ્રતો સંવેગીનો ઉપાશ્રય-હાજા પટેલની પોળ, અમદાવાદના જ્ઞાનભંડારની છે. ત્રણે પ્રત કાગળની છે. . નં. ૨૨૯૦, પત્ર ૨૧ આદિ - || ૬૦ || શ્રીહેમસૂરયે ॥ પ્રળમ્ય પરમં અન્ત - રૂતિ શ્રીપ્રાતવૃત્તિવ્રુષ્ઠિા સમ્પૂર્ણાં | તિવિતા સંવત્ ૧૪૮ વર્ષે દિ.વૈશા.સુ. ૪ સામે ॥ સ્વ. નં. ૨૨૮૮, પત્ર ૨૬ આદિ - ॥ ૬૦ || અર્હ || પ્રામ્ય પરમં૰ અન્ત - પ્રસ્થાશ્રં શ્લોક ૪૨ || છ | શ્રી || મઙ્ગલમસ્તુ | આ પ્રત કેટલાંક મહત્ત્વપૂર્ણ ટિપ્પણો ધરાવે છે. – ૧. - નં. ૨૨૮૯, પત્ર ૧૪ આદિ - ॥ ૬ ॥ પ્રણમ્ય પરમ અન્ત - ॥ શાસ્ત્ર યનેન પરિપાલયેત્ । જૈ ॥ સુસન્મવત્ જ્યાળમસ્તુ || છે || શ્રી || આ ઉપરાંત ‘પ્રાકૃતપ્રબોધઅષ્ટભાષાવૃત્તિ' એ નામથી અન્ય એક પ્રત પણ ઉપરોક્ત ભંડારમાં નં. ૨૧૬૨ ૫૨ છે. પણ એ સ્વ. ના ટિપ્પણ ઉતારા સરખી હોવાથી તેનો અત્રે ઉપયોગ નથી કર્યો. *ી. - સિદ્ધહેમઅષ્ટમાધ્યાયબૃહદ્વૃત્તિદીપિકા પ્રાકૃતદીપિકા. આની બે પ્રતો વાડી પાર્શ્વનાથ જ્ઞાનભંડાર - શ્રીહેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર - પાટણમાં છે. બંને પ્રતો જાણે એકબીજાનો ઉતારો હોય તેમ અક્ષરશઃ સરખી છે. બંને પ્રતોમાં સિદ્ધહેમ-અષ્ટમાધ્યાયના ચોથા પાદના ૩૫૦મા સૂત્ર સુધી જ વિવરણ છે અને ત્યારબાદ પુષ્પિકા છે

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 224