Book Title: Prachin Stavanadi Sazzaymala
Author(s): Saraswati Sabha
Publisher: Saraswati Sabha
View full book text
________________
૩૦૮
ગામા તિરિગતિ હેતુ પ્રકૃતિ ક્ષય કંધી, થયે આતમ રસ રાયે રે. આ૦ કા દ્વિતીય તૃતિય ચોકડી ખપાવી વેદ યુગલ ક્ષય થા; હાસ્યાદિક સત્તાથી ધ્વંસી, ઉદય વેદ મિટાયે રે આ૦ પા થઈ અવેદી ને અવિકાસ, હશે સંજયને કષાયે માર્યો માહ ચરણ ક્ષાયક કરી, પૂરણ સમતા સમાયે રે. આ૦ ભાદા ધનધાતિ વિક ચેધા લડીયા, ધ્યાન એકત્વને ધ્યા; જ્ઞાન વરણાદિક ભટ પડિયા જીત નિશાન ઘૂમે રે આ૦ કા કે લજ્ઞાન દર્શન ગુણ પ્રગટયા મહારાજ પદ પાયે શેષ અધ તિ કર્મ ક્ષીણ દલ 'ઉદય અબાધ દિખાયે રે. આ૦ ૫૮ સગી કેવલી થયા પ્રભંજના, લેકાલેક જણાયે; ત્રણ કાલની વિવિધ વર્તના એક સમયે ઉલખા રેલા સર્વ સાધવીએ વંદના કીધી, ગુણી વિનય ઉપજા, દેવ દેવી તવ સ્તવે ગુણ સ્તુતિ, જગજય પડહ વજાયે રે, આ૦ ૧૧ સહસ કન્યકાને દીક્ષા દીધી આશ્રય સર્વ તજાયે; જગ ઉપકારી દેશ વિહારી શુદ્ધ ધર્મ દીપાયે રે. આ૦ ૧૧છે કારણ કે કારજ સાધે, તેહ ચતુર ગાઈજે; આત્મ સાધન નિર્મલ સાધે પરમાનંદ પ ઈ જે રે આ૦ ૧૨ા એહ અધિકાર કહ્યો ગુણ રાગે, વૈરાગે મન ભાવ, વસુદેવહિંડી તણે અનુસાર, મુનિ ગુણ ભાવના ભાવી રે આ૦ ૧૩ મુનિગણ થતાં ભાવ વિશુદ્ધ, ભવ વિચછેદન થા; પૂર્ણાનંદ ઈહાંથી ઉલસે સાધન શક્તિ જમાવે રે આ૦ ૧ મુનિ ગુણ ગાવે. ભાવે ભાવના, ધ્યા સહજ સમાવિ, રત્નત્રયી એક

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360