Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Mahimashreeji
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૨૮૦
સિદ્ધાંત ભણે. સઝાય કીધે. ભયે, ગણે, શ્રાવકતણે ધમેં, ઉપદેશમાલા થિરાવલિ પ્રમુખ. જ્ઞાને પગરણ, પાટી, પિથી, ઠવણ, કવલી, નેકારવાલી, સાપડા, સાપડી, દસ્તર, વહી, એલિયા, પ્રમુખ પ્રત્યે પગ લાગે, થુંક લાગ્યું, શું કે કરી અક્ષર માં, એસીસઈ જ્ઞાન દીધે, જ્ઞાન કહે છતાં, આહાર, નિહાર કીધે. પ્રજ્ઞાહીન, તેતડે, કુણહી, કાણે, બબડે, દેખી હ, વિતર્યો, આપણું જાણપણાં તણે ગર્વ દચિંતા , મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, એ પંચવિધ જ્ઞાનતણી, આશાતના હુઈ હોય, જ્ઞાનાચાર વ્રત વિષયિઓ અને જે કઈ અતિચાર પક્ષ
| | તિવાર રૂ ને !
દર્શનાચારે આઠ અતિચાર નિસંકિઅ નિકંકિખા, નિબ્રિતિગિચ્છા અમૂઢદિદી અ ઉવવુહ થિરિકરણે, વચ્છરલ પભાવણે અદ્ર / ૧ દેવ, ગુરૂ, ધર્મતણે વિષે, નિઃશંકપણું ન કીધું, તથા એકાંત નિશ્ચય ધર્યો નહિ, ધર્મ સંબંધીઆ ફલ તણે વિષે, નિસંદેહ બુદ્ધિ ધરી નહિ, સાધુ, સાધ્વી તણી નિંદા કીધી, મિથ્યા દષ્ટિ તણું, પૂજા પ્રભાવના દેખી, મૂઢ દષ્ટિપણું કીધું. તથા સંઘમાંહિ ગુણવંતતણી, અનુપ- બૃહણ કીધી, અસ્થિરિકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ, અભકિતતણું, ભકિત કીધી. તથા દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણ દ્રવ્ય, ભક્ષિત, ઉપેક્ષિત, પ્રજ્ઞાપરાધે વિણા, વિણસતાં ઉવે, છતી શકિતએ સાર સંભાલ ન કીધી, -તથા સાધર્મિકશું, કલહ, કર્મબંધ કીધે, અપવિત્ર દેહ,

Page Navigation
1 ... 397 398 399 400 401 402