Book Title: Prachin Jain Lekh Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 14
________________ 199 હ b ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫-૧૬ ૩૭૨૦ ( ૪ ) શાણુ કણમાં આદીશ્વરના મ`દિરના દિવાલની સામેના દહેરામાં. ઇશાનકાણમાં આદીશ્વરના મંદિરની દિવાલના સામેના દહેરાની જમણી બાજુએ આવેલી દેવ કુલિકામાં મુખ્ય મંદીરના ઉત્તર તરફના દ્વારની સામેની દિવાલની ડાબી આજુએ આવેલી દેવકુલિકામાં મુખ્ય મ’દ્વિરના ઉત્તરદ્વારની પશ્ચિમે, જમણી આર્જીએ આવેલી દેવકુલિકામાં, મેાટા મંદિરની ઉત્તર તરફની દિવાલના સામે અને ઉપરના લેખવાળી દેહરીની પશ્ચિમ તરફના દેહીના એટલાના મામા ખુણામાં. મેટા મદિરની અગ્નિકોણમાં આવેલા મંદિરમાંની પ્રતિમા નીચે એક ઉપર. રંગમ′ડપમાં નં. ૧ વાળા, મુખ્ય મદિરના પૂર્વ દ્વારના લેખની સામી ખાજુએ આવેલા સ્થલ ઉપર આદીશ્વર ભગવાનના મદિરની પશ્ચિમે ન્હાના મદિરમાં સ્થાપન કરેલાં એ પગલાંની આસપાસ ફીતરેલા છે. ખરતર વસહિ ।'કમાં, ચામુખના મદિરની સામે આવેલા પુ ડરીક ગણધરના મંદિરના દ્વારઉપર ખાદી કાઢેલા છે. ખરતર વસહિ ટુ'કમાં, વાયવ્ય ખુણામાં આવેલી દેવ કુલિકામાં આદિનાથ ભગવાનની એ ચરણજોડી ઉપર કાતરેલા છે. ચામુખનીટુ‘કમાં આવેલા ચતુર્મુખ વિહાર” નામના મુખ્ય પ્રાસાદમાં, ચારેક્રિશાએમાં વિરાજમાન આદિનાથ ભગવાનની પ્રતિમાઓની બેઠક નીચે ઊતરેલા છે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 592