________________
* ૩૨૪
૩૨૫
૩૧૯૩૨ હથુડીથી એક માઈલ દૂર આવેલા મહાવીર મંદિરના
ખંભે ઉપર (રાતા મહાવીર) ૩૧–૩૨૦ રાતા મહાવીરના મંદિરના સભામંડપમાંના તંભ ઉપર. ૩૨૧. તે મંદિરની પૂર્વ બાજુની પરસાલ નીચે.
૮ (શમિપાટી) સેવાડી ( ૩૨૩-૩૩૦) મારવાડના જોધપુર રાંજાના ગેડવાડ પ્રાન્તમાં આવેલા વાલી જીલ્લાના મુખ્ય શહેર બાલા નગરથી અગ્નિકોણમાં
પાંચ માઈલ દૂર આવેલું છે. ) ૩૨૩ સેવાડીમાં આવેલા મહાવીર દેવાલયના અગ્રભાગમાં રહેલા
ભેંયરાના દ્વારની બારસાખ ઉપર. મહાવીર મંદિરના અગ્રભાગમાં આવેલા એક દેવગૃહ પાસે, મહાવીર મંદિરના અગ્રભાગમાં આવેલા એક બીજા દેવાલયના દ્વારની બારસાખ ઉપર. ૯ નાડલાઈ (૩૩૧-૩૪૪) ગડવાડ પ્રાંતમાં આવેલા દેસુરી જીલ્લાના મુખ્ય શહેર દેસુરીથી વાયવ્યકોણમાં ૮ માઈલ દૂર ).
A (1) આદિનાથનું મંદિર ૩૩૧ સભામંડપમાં બે સ્તંભ ઉપર રહેલા એકઠામાં. ૩૩૭–૩૩૪ ઉપરના ચોકઠાની સામી બાજુ ૩૩૬ રંગમંડપમાં ડાબી બાજુએ આવેલ ભીતમાં ૩૩૭
આદિનાથની પ્રતિમા ઉપર. ૩૩૮-૩૩૯ મંદિરની આજુબાજુ આવેલી દેવકુલિકાઓ ઉપર, ३४४
રંગમંડપમાં પેસતાં ડાબા હાથ તરફ.
(IT ) તેમનાથ મંદિર (નાડલાઈથી અગ્નિકોણમાં
આવેલી ટેકરી ઉપર. ૩૩ર૩૩૫ તે મંદિરમાં સ્તંભ ઉપર.