Book Title: Prachin Chand Sangraha
Author(s): 
Publisher: 

View full book text
Previous | Next

Page 147
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 141 સેવકને સ્થાપી સંપતી આપી મન વંછિત સુખસંત; પ્રીયા મમ પરણી ત્રીયા વસીકરણી સંપતિ નીત તુરત -22 કલશ નમ પંચાંગુલી દેવી સેવકને સુખ આપે, નમ પંચાંગુલી દેવી સેવકના દુઃખ કાપે; નમે પંચાંગુલી દેવી લછી ઘર બેઠા આપે, નમે પંચાંગુલી દેવી નામે ભવનિધિ પાવે. મન વચ કાયા થીર કરી ત્રણ કાલ સમર સદા, પ્રત્યંગેરી પ્રસાદથી પામો અવિચલ સંપદા. -23 -24 ઇતિ શ્રી પંચાંગુલી દેવી છંદ સંપૂર્ણ શ્રાવક કરણ છંદ શ્રાવક તું ઉઠ પ્રભાત, ચાર ઘડિ લે પિછલી રાત; મનમાં સમરે શ્રી નવકાર, જિમ પામે ભવ સાયર પાર. - 1 કવણુ દેવ કવણ ગુરૂ ધર્મ, કવણ અમારે છે કુલ કર્મ કવણ અમારે છે વ્યવસાય, એહવું ચીન્તવજે મનમાયા - 2 સામાયિક લિજે મન શુધ, ધમની હઈડે ધરજે બુધ્ધ પડિકમણે કરે રયણ તણુ, પાતિક આવજે આપણુ - 3 For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152