Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________
[૧] ને ચુંમાલીશમ્ શ્રી નંદિસૂત્રનું પૂજન || મઈસુઅ ઓહિ મણપજવા, પંચમ કેવળના છે નંદિસૂત્ર માંહે કહ્યાં, પૂજું તે સુહઝાણ / ૧ /
સરવર પાણી હું ગઈ, મા મોરારી રે, એ દેશી in
જિનવર જગગુરુ જગધણી, ઉપકારી રે ! તમે પૂજો ઘરી મન રંગ, મળી નરનારી રે ! સમવસરણમાં સોહતા આ ઉo . નિર્મળ જેહ નિઃસંગ, જગત ઉoો ૧ મતિ શ્રત નાણના જાણિયે ઉo | અડવીશ ચઉદશ ભેદ જ૦ | અવધિ ષડૂ ભેટે લડો છે ઉ૦ દુગ મણપજ્જવ ભેદ છે જ૦ | ૨ | સાયિકભાવે કેવલી ! ઉo | લોકાલોકના જાણ | જ૦ || ચાર જ્ઞાનની જે પ્રભા ! ઉ૦ | એહમાં તસ મંડાણ ! જ૦ || ૩ II સેવો વ્યાવો ભાવથી . ઉ૦ | ગાઓ જિનગુણ ગીત / જ૦ | ભાવના ભાવો ભાવશું ! ઉo | ભક્તિ કરો ઘરી પ્રીત |જ0 | ૪ | નાણ નાણીની પૂજના ઉo કરતાં લહીએ નાણ // જO | નંદીસૂત્રની પૂજના / ઉ૦ કરો ભવિયણ સુહઝાણ જો પા જિન ઉત્તમ પદ પાની | ઉo ! પૂજા કરો ઘરી રાગ છે જ૦ || રૂપ વિજયપદ સંપદા ઉ૦ | પામો નિત્ય અથાગ | જ0 | દ ..
– મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૪૪- પાસે જવું.
ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે -- ૩૪ હીં શ્રી નંદિ સૂત્રાય નમો નમઃ સ્વાહા
આ મંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/33321588c5d10cd26966384c72e5b5a38a67692671d313ff8a274a9bcf829641.jpg)
Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68