Book Title: Pathik 1991 Vol 31 Ank 08
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪. ટેડ, કે. આર. યુ, વેલિયાલિથિક ઇન્ડસ્ટ્રી ઑફ બેખે,–જનરલ ઓફ રૉયલ એન્થો - પિલોજિકલ ઇન્સ્ટિટયૂટ, ૧૯૩૯, પા. ૨૫૯-૭૨ ૫. અગ્રવાલ, ડી. બી./અવાસિયા આર. કે. ગુજર સ્ટાટીઈ: રેડિયો કાર્બન એન્ડ ઇન્ડિયન આર્કિયોલૉજી, મુંબઈ, ૧૯૭૩ ૬. ગુપ્તા, એસ, કે, કોલજી એક મૂડ બીચેજ એન્ડ કોરલીફ એફ સૌરાષ્ટ્ર કોસ્ટ; જનતા ઓફ લિજી, ૧૯૮૪; ૫. નં. ૫૫૭-૬૨ ૭. રાજગુરુ, એસ. એન. “ન ધ લેટ પ્લાયસ્ટેસિન ઓફ ધ ડેક્કન કવાટરનેરિયા JI, ૧૯૭૬; પા. નં. ૨૪૧-૮૩ કે. ટી. એમ. હેગડે સાથે ૮. ગાદી એ. એસ. આચન બી./હેગડે કે. ટી. એમ.– ધી ફર્મર એકસ્ટેશન ઓફ ધ ગ્રેટ ઈન્ડિયન એન્ડ ડેઝર્ટ; જ્યગ્રાફિકલ જર્નલ, ૧૯૭૩ ૯. ઉપર્યુકત અને નર અને ઈ, ૧૯૫૦ ૧૦. તેરા એચ. ડી. અને વિટન ટી. ટી., સ્ટડીઝ ઈન આઈસ એજ ઇન ઇન્ડિયા એન્ડ એસે શિયેટેડ હ્યુમન કલ્ચર, વોશિંગ્ટન ડી. સી. ૧૯૩૦ આલચીન એન્ડ આલ્ચીન–ધી રાઈઝ ઓફ સિવિલાઈઝેશન ઇન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાનની નોંધ મુજબ) ૧૧. પશ્ચિમ અને ઉત્તર ભારતના કુદરતી માનચિત્રને જોતાં આ સ્પષ્ટ થઈ જશે કે પૂર્વે અરવલ્લી અને પશ્ચિમમાં સુલેમાન પર્વતમાળાએ પૂર્વ પશ્ચિમમાં બે ભીંતે રચી હોય અને પંજાબ તથા સિંધનું મેદાન એક પહોળી ગલી હેય. ૧૨. ઉપર પાટીપ ૮ મુજબ. ૧૩. પંજાબ વિશ્વવિદ્યાલયના નૃવંશવિજ્ઞાનના પ્ર. એસ. આર. કે. ચોપરા પિતાના અથાગ અભ્યાસ થકી એવા નિર્ણય ઉપર આવ્યા છે કે હિમાલયની શિવાલિક ટેકરીઓમાં માનવે વસવાટ કર્યો હતો અને એમના મતે પિથેકેન્થોપસ ભારતમાંથી દક્ષિણ-પૂર્વ એશિયા બાજુ ગયે હતે. શિવાલિક ટેકરીઓથી મળતી ૩૦ જેટલી હાથીની જાતેના અશ્મિઓ અને એ ઉપરાંત પ્રાચીનતમ સસ્તન પ્રાણીઓનાં આશ્મિઓ; જેમ કે હાયડૅન, ડાયનેથેરિએ, મેટાડોન, જીરાફ, હિપોપોટેમસ, ગેંડા, ઘોડા, ઊંટ, હરણ, વાનર અને ગેંડાથી મોટું સુંઢ અને ચાર સીંગડાવાળું શિવાશેરિયમ વગેરે સારી એવી સંખ્યામાં મળ્યાં છે, એ વખતની સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણીસાષ્ટિની વિપુલતા માનવ વસવાટ માટે સૌથી ઉત્તમ જગ્યા શિવાલિક હોય એમાં બે મત ન હોય, પરંતુ ત્યાં હજુ સુધી માનવ-અશ્મિ મળેલ ન હોઈ ચેપરાને વિચાર વજુદ મેળવવા અશક્તિમાન થઈ જાય છે. શ્રી ચોપરાએ એમને નિબંધ ૧૯૭૫ માં દિલ્હીની એક કોન્ફરન્સમાં વાંચ્યું હતું. એના આધારે (જુઓ રસેજ એન્ડ કચર્સ ઓફ ઈન્ડિયા, મજૂમદાર પી. એન., પૃ. ૨૪, ૧૫૮. ૧૪. પુરાતત્વ ખાતુ ગુજરાત રાજ્યના વાર્ષિક અહેવાલે. ૧૫. ઉપર પાટીપ ૮ મુજબ. ૧૬. નાણાવટી જે. એન., ઈવોલ્યુશન ઓફ અલીમેન ઇન કરછ આટ, કલ્ચર એન્ડ નેચરલ હિસ્ટરી ઓફ કચ્છ, ૧૯૭૬, ૫. નં. ૭૮. ૧૭. શ્રી ચિત્તવવાલા, વાય. એમ, ગુજરાતમાં પાષાણયુગ', પાના નં. પથિક] મે/૧૯૯૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24