Book Title: Param Urjano Pavitra Parichay
Author(s): Sanyambodhivijay
Publisher: Jainam Parivar
View full book text
________________
૧૭૫) માનવવાય - મંગલ વરદાન આપનારા... ૧૭૬) સંવૃત્તવિશ્વસમીતિ - સર્વ જીવોના મનવાંછિત પૂરનારા... ૧૭૭) સર્વવિઘ્નહર - બધા જ પ્રકારના વિઘ્નનો નાશ કરનારા... ૧૭૮) સર્વસિદ્ધિપ્રવાય∞ - બધા જ પ્રકારની સિદ્ધિઓને આપનાર... ૧૭૬) શ્રીર - બધા જ પ્રકારની ભૌતિક-આધ્યાત્મિક લક્ષ્મીને / શોભાને
કરનારા...
१८०) श्रीनिवास બધા જ પ્રકારની ભૌતિક-આધ્યાત્મિક લક્ષ્મીનું
નિવાસસ્થાન...
૧૮૧) વિવાનન્તમય - જ્ઞાન અને આનંદમય સ્વરૂપવાળા... ૧૮૨) નિત્યધર્મ - નિત્યતા એ જેનો સ્વભાવ છે અથવા શાશ્વતધર્મને બતાવનારા / પાળનારા...
૧૮૩) સુધાર્ણવ - જ્ઞાનામૃતના / કરુણામૃતના મહાસાગર જેવા...
૧૮૪) ખાદુ - સમગ્ર જગતના અજ્ઞાનાંધકારનો નાશ કરી મોક્ષનો સાચો રાહ દેખાડનાર...
૧૮૬) યોગાત્મા - યોગ = આત્મકલ્યાણક૨ વિચારો, જેમનો સ્વભાવ બની ગયો છે તે...
૧૮૬) વિશ્વવિશ્વેશ - સમગ્ર વિશ્વના અધિપતિ...
૧૮૭) વિશ્વવિશ્વોપરી - સંપૂર્ણ વિશ્વ પર સતત ઉપકાર કરનાર... ૧૮૮) અનાદંતસહાય - નહીં બોલાવ્યા છતાં સહાય કરવામાં તત્પર... ૧૮૬) મારળવત્સલ - વિના કારણે વાત્સલ્યભાવ ધરનારા... ૧૬૦) અનમ્યર્થિતસાધુ - વિનંતિ વિના પણ સજ્જનતા (સહાયકતા)
ધરનારા...
१९१) असम्बन्धबान्धव સંબંધ વિના પણ સ્વજનથી અધિક સ્નેહ
આપનાર...
-
१९२) अनक्तस्निग्धमनः
રાગ વિના સ્નેહાળ મનવાળા... ૧૬૩) અમૃખોખ્ખનવાપથ - માંજ્યા વિના પણ એકદમ નિર્મળ વાણીપથવાળા...
૧૬૪) ગૌતામનશીન - નહીં ધોવા છતાં નિર્મળ સદાચાર ધારણ
કરનાર...
-
८०

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106