Book Title: Panchashak Prakaranam
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Sansthanam

View full book text
Previous | Next

Page 358
________________ ३१७ મિથ્યાદર્શનાદિ - જીવે ઉદ્ધાર નહિ કરેલ. १५ / ३८ भावशल्यम् १५/४० सम्यगपि આશ્રવ વગ૨ની સ્થિતિને આશ્રયીને. १५/४० विज्ञेयः ભાવશલ્યનો ઉદ્ધાર નહિ કરવા વડે અપરાધવ્રણ જાણવું. અહીં દુર્લભબોધિપણાને જણાવનારું પહેલું સૂત્ર છે, બીજા સૂત્રમાં તો સશલ્યપણાનું પ્રતિપાદન કર્યું છે અને ત્રીજુ સૂત્ર સશલ્યવ્રણની વૃદ્ધિનું પ્રતિપાદન કરનાર છે. એ જ પ્રમાણે પ્રાયઃ અન્ય સૂત્રો પણ જાણવા. દૂર કર્યા છે સૂક્ષ્મ અને બાદર ભાવ દોષો જેણે - એવો સાધક. - - १५/४३ उद्धृतसर्वशल्या: - – परिशिष्टम्-७ શલ્યોરમ્ - આલોચના, પોતે કરેલ પાપોની સ્વતઃ નિંદા અને ગુરુસમક્ષ ગહ અને શોધિ - વિશુદ્ધિ. १५/४४ त्रिलोकबन्धुभिः १५/४६ सामाचारी શિષ્ટપુરુષોએ આચરેલ ક્રિયારુપ. /૧૦ કુમિમ્ - સમુદ્રમાં પડી ગયેલ રત્નની પુનઃ પ્રાપ્તિરૂપ. – /૧૦ તો ભગ્ગા – ભગવાનના વચનથી પ્રતિકૂળ વર્તન કરનારી. ભવાભિનંદી જીવોની ક્રિયા. - સર્વ જીવોના બાંધવ એવા અરિહંતોએ. १५/५० लोकोत्तमसञ्ज्ञया ગુણ અને દોષનું નિરૂપણ મુખ્ય સ્વરૂપે જેમાં રહેલું છે એવો જિનવચન ઉપદેશ કે જેના દ્વારા પ્રજ્ઞાના દોષો નષ્ટ કરાયા છે. १६. प्रायश्चित्तविधि-पञ्चाशकम् १६/२ आलोचनम् આલોચના કરવા માત્રથી જે દોષો નાશ પામે તે અપરાધોને આલોચનાર્હ કહેવાય. તે આલોચના શબ્દથી જાણવા. પ્રતિમમ્ - “મિચ્છા મિ દુક્કડમ્” દેવાથી જે દોષો નાશ પામે તે અપરાધો પ્રતિક્રમણાર્હ કહેવાય. જે પ્રતિક્રમણ શબ્દથી ઓળખવા. મિશ્રર્ - આલોચના અને પ્રતિક્રમણ બંને કરવાથી જે દોષો નાશ પામે તે અપરાધોને મિશ્રાર્હ કહેવાય. પારાશ્ચિમ્ - લિંગ, ક્ષેત્ર, કાળ અને તપના ભેદવાળું, અપરાધોનો અંત કરનારું અંતિમ પ્રાયશ્ચિત્ત. જેનાથી અધિક કોઈ પ્રાયશ્ચિત્ત નથી. १६/४ भव्यस्य નિકટ મુક્તિગામી જીવને.

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362