Book Title: Muni Jivanni Balpothi Part 04
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
View full book text
________________
મુનિજીવનની બાળપોથી-૪
૧૭૯
| સર્વ ગુણોથી યુક્ત એવા મોક્ષની કામનાવાળે હું હવે સર્વ જીવોના તે તે ગુણે (સુકૃત)ની અનુમોદના સેવના) કરવાનું યથાશક્તિ શરૂ કરું છું.
હે સકળ અરિહંત ભગવંત! આપના ધર્મોપદેશ આદિ સુકૃતેનું અનુમંદન કરું છું.
હે સિદ્ધ ભગવંતે ! હું આપના સિદ્ધત્વ ભાવની અનુમોદના કરું છું.
હે આચાર્ય ભગવંતે ! હું આપના પંચાચાર પાલન આદિ સુકુતાને અનુદું છું.
હે ઉપાધ્યાય- ભગવંતે ! આશ્રિત મુનિઓને સૂત્રપાઠ દાન આદિના આપના સુકૃતેની હું અનુમોદના કરું છું.
હે સાધુ-ભગવંતે! જેનશાસ્ત્ર કથિત ધર્મક્રિયાઓના સુંદર આચરણના આપના સુકૃતની હું અનુમોદના કરું છું.
હે શ્રમણે પાસકે ! મોક્ષમાર્ગના સાધનભૂત સાધુ શૈયાવચ્ચ વગેરે વ્યાપાર સ્વરૂપ આપના સુકૃતેની હું અનુમોદના કરું છું. જેઓ નિકટમાં જ મેક્ષગામી છે અને જેઓ સરળ ચિત્ત પરિણતિના સ્વામી છે તેવા સઘળા દેવેના અરે! સર્વજીના માર્ગનુસારી જીવનને લગતા સદાચારના ગરૂપ સુકૃતેની હું અનુમોદના કરું છું. પ્રણિધાન-શુદ્ધિ
મે એસા અણુઅણા, સક્સ વિહિપુટિવ આ, સમ્મ સુદ્ધાસયા, સભ્ય પરિવત્તિરૂવા, સમે નિરઈઆર, પરમગુણજત અરહંતાઈ સામર્થીઓ,

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234