Book Title: Muni Jivanni Balpothi Part 04
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
View full book text
________________
મુનિજીવનની બાળપોથી-૪
કાય-ઉચ્ચાર : કાય=માગુ, ઉચ્ચાર=સ્થડિલ. એ બેમાંથી
કેઈને પણ અગ્ય એવા જીવસંસત સ્થાને પાઠવવાથી કે થંડિલ ગ્યભૂમિમાં
પણ ચક્ષુથીયા-પ્રમાર્યા વિના પરઠવવાથી; સમિતિઃ પાંચ સમિતિઓનું પાલન નહિ કરવાથી કે
અવિધિથી કરવાથી; ભાવના : અનિત્યાદિ બાર કે મહાવ્રતની પચીસ ભાવના
એનું ચિંતન નહિ કરવાથી કે અવિધિથી
કરવાથી ગુપ્તિ ઃ ત્રણ ગુપ્તિઓનું પાલન નહિ કરવાથી કે અવિધિથી
કરવાથી; ઉપલક્ષણથી તપ, પડિલેહણ, પ્રતિક્રમણ, વૈયાવચ્ચ, સ્વાધ્યાય વગેરે સાધુના દરેક વ્યાપારમાં અનુચિત વર્તન કરવાથી કે યથાયોગ્ય વર્તન નહિ કરવાથી લાગેલા અતિચારેને,
કાઉસ્સગ્નમાં આ ગાથાનું ધ્યાન કરવાપૂર્વક યાદ કરીને ધારી રાખવા અને પછી ગુરુ સમક્ષ કહી સંભળાવી પ્રાયશ્ચિત્ત લેવું.

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 234